કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- સોમા તળાવ, માંડવી, મકરપુરા, વારસીયા રીંગ રોડ, માણેજા, સમા વાઘોડિયા રોડ, આજવા રોડ, તાંદલજા, સુભાનપુરા, દિવાળીપુરા, ગોત્રી, વીઆઈપી રોડ, એકતાનગર, માંજલપુર, અટલાદરા, ગોરવા, કારેલીબાગ, અકોટા, દંતેશ્વર, છાણી
ગ્રામ્યઃ- પાદરા, કરજણ, ડભોઇ, ડેસર, બીલ, ઉંડેરા, સેવાસી, શિનોર, સાવલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 131 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,144 સેમ્પલમાંથી 131 કોરોના પોઝિટીવ અને 4013 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10,292 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 171 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,392 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,173 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 158 ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 219 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 23સરકારી હોસ્પિટલ ખાતેથી, 41 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 43 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 107દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 8,622 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,164 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 8 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,175 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 131 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,144 સેમ્પલમાંથી 131 કોરોના પોઝિટીવ અને 4013 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10,292 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 171 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,392 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,173 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 158 ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 219 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 23સરકારી હોસ્પિટલ ખાતેથી, 41 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 43 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 107દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 8,622 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,164 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 8 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,175 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.