કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- ફતેગંજ, તરસાલી, સમા, આજવા રોડ, કારેલીબાગ, વાઘોડિયા રોડ, તાંદલજા, માંજલપુર, છાણી, બાપોદ, નાગરવાડા, શિયાબાગ, પાણીગેટ, અકોટા, માંડવી, માણેજા, ગોત્રી, મકરપુરા, દિવાળીપુરા, ફતેપુરા, ગોરવા, વડસર
ગ્રામ્યઃ- સેવાસી, ડભોઇ, પાદરા, કરજણ, શિનોર, કોયલી, કેલનપુર, ઉંડેરા, પોર, ભાયલી, સાધલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 121 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,388 સેમ્પલમાંથી 121 કોરોના પોઝિટીવ અને 4,267 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 11,562 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 193 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,574 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,331 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 182 ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 243 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 7 સરકારી હોસ્પિટલ ખાતેથી, 33 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 121 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 161 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9,796 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5,161 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 12 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5,173 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 121 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,388 સેમ્પલમાંથી 121 કોરોના પોઝિટીવ અને 4,267 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 11,562 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 193 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,574 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,331 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 182 ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 243 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 7 સરકારી હોસ્પિટલ ખાતેથી, 33 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 121 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 161 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9,796 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5,161 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 12 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5,173 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.