કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- કપુરાઇ, બાપોદ, રામદેવનગર, સુદામાપુરી, જ્યુબીલીબાગ, કિશનવાડી, માંજલપુર, મકરપુરા, વારસીયા, સવાદ, સુભાનપુરા, ગોરવા, અકોટા, જેતલપુર, અટલાદરા, ગોકુલનગર, ગોત્રી, તાંદલજા, દિવાળીપુરા, માણેજા, તરસાલી
ગ્રામ્યઃ- ડભોઇ, રણોલી, સાવલી, કરજણ, ભાયલી, વાઘોડિયા, પાદરા, સમીયાલા
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 121 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3,227 સેમ્પલમાંથી 121 કોરોના પોઝિટીવ અને 3,106 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 9,543 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 160 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,330 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,129 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 147 ઓક્સિજન પર અને 54 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 201 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 32 સરકારી હોસ્પિટલ ખાતેથી, 27 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 44 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 103 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7,950 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3,379 હોમ ક્વોરેન્ટાઈન છે, 8 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 06 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3,393 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 121 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3,227 સેમ્પલમાંથી 121 કોરોના પોઝિટીવ અને 3,106 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 9,543 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 160 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,330 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,129 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 147 ઓક્સિજન પર અને 54 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 201 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 32 સરકારી હોસ્પિટલ ખાતેથી, 27 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 44 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 103 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7,950 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3,379 હોમ ક્વોરેન્ટાઈન છે, 8 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 06 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3,393 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.