કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- અટલાદરા, અકોટા, હરણી, તરસાલી, સમા, નાગરવાડા, આજવા રોડ, માણેજા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, માંજલપુર, છાણી, કિશનવાડી, બાપોદ, શિયાબાગ, વીઆઇપી રોડ, નવાયાર્ડ, પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ગોરવા, વડસર, કિશનવાડી
ગ્રામ્યઃ- ડેસર, કરખડી, ડભોઇ, પાદરા, કરજણ, વલણ, સેવાસી, બીલ, કેલનપુર, નિશોર, સાવલી, પોર, ભાયલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 117 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,381 સેમ્પલમાંથી 117 કોરોના પોઝિટીવ અને 4013 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 11,799 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 196 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,661 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,408 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 182 ઓક્સિજન પર અને 71 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 253 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 16 સરકારી હોસ્પિટલ ખાતેથી, 13ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 31 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 60 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9,942 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,847 હોમ ક્વોરેન્ટાઈન છે, 00 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 9 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,856 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
- કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- અટલાદરા, અકોટા, હરણી, તરસાલી, સમા, નાગરવાડા, આજવા રોડ, માણેજા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, માંજલપુર, છાણી, કિશનવાડી, બાપોદ, શિયાબાગ, વીઆઇપી રોડ, નવાયાર્ડ, પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ગોરવા, વડસર, કિશનવાડી
- ગ્રામ્યઃ- ડેસર, કરખડી, ડભોઇ, પાદરા, કરજણ, વલણ, સેવાસી, બીલ, કેલનપુર, નિશોર, સાવલી, પોર, ભાયલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 117 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,381 સેમ્પલમાંથી 117 કોરોના પોઝિટીવ અને 4013 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 11,799 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 196 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,661 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,408 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 182 ઓક્સિજન પર અને 71 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 253 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 16 સરકારી હોસ્પિટલ ખાતેથી, 13ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 31 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 60 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9,942 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,847 હોમ ક્વોરેન્ટાઈન છે, 00 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 9 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,856 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.