પત્ની કાજલ પીઠિયા ને પોલીસ કડકાઇથી પૂછપરછ કરે તો રહસ્ય પરથી પરદો ઊઠી શકે
ભરત પીઠિયા પાસે પૈસા કે મોબાઇલ ન હોવાને કારણે તે કેવી રીતે કોઇની સાથે સંપર્ક ન કરી શકે તેવી સ્થિતી સર્જાઇ હતી.
WatchGujarat. નસવાડી ના રામદેવનગર માં 4,ડિસેમ્બરની વહેલી સવારે શિયાળાની કડકડતી ઠંડી પડતી હોય ત્યારે લિન્ડા સ્કૂલના આચાર્ય મહેરામણ પીઠિયાના ઘરમા ખેલાયો ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મહેરામણ પર ચાકુથી હુમલો કરી ગાળા અને માથાના ભાગમાં ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. કોલંબા પ્રાથમિક શાળાનો શિક્ષક ભરત પીઠિયાએ મહેરામણ ની પત્ની કાજલ અને બાળકી ઝાહલ પર ચાકુ માર્યા હતા. #Murder #Sucide
લોહી લુહાણ હાલતમાં કાજલ ઘરની બહાર દોડતાં ભરત પીઠિયા ઘરમાંથી નાસી છુટ્યો હતો. પોલીસે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર વિસ્તારમાં શોધખોળ આરંભી હતી. હત્યારાના પગેરું મેળવવા માટે એક તબક્કે પોલીસ જૂનાગઢ પણ પહોંચી હતી.અને હત્યારો ભરત પોતાના વિસ્તારમાં આવ્યો કે કેમ? તે દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભરત પીઠિયાના મોબાઈલ અને પાકીટ પણ પોલીસે કબ્જો મેળવ્યો હતો.#Murder
હત્યા કર્યા બાદ ભરત પીઠિયા પાસે પૈસા કે મોબાઇલ ન હોવાને કારણે તે કેવી રીતે કોઇની સાથે સંપર્ક ન કરી શકે તેવી સ્થિતી સર્જાઇ હતી. હત્યા કર્યા બાદ નસવાડી નજીક થી પસાર થતી અશ્વિની નદીના પટમા આવેલા એક સો ફૂટ ઊંડા કૂવામાં ભરત ની લાશ મળી આવી હતી. જો કે, 4 ડિસેમ્બરના રોજ સવારે શું થયું હતું અને કેમ ખૂની ખેલ ખેલાયો સમગ્ર બાબત જાણવા માટે પોલીસે પ્રયત્નો વધુ તેજ કરી દીધા છે.
More #Murder #Mystery #Bharat Pithiya #Sucide #Watchgujarat
પત્ની કાજલ પીઠિયા ને પોલીસ કડકાઇથી પૂછપરછ કરે તો રહસ્ય પરથી પરદો ઊઠી શકે
ભરત પીઠિયા પાસે પૈસા કે મોબાઇલ ન હોવાને કારણે તે કેવી રીતે કોઇની સાથે સંપર્ક ન કરી શકે તેવી સ્થિતી સર્જાઇ હતી.
WatchGujarat. નસવાડી ના રામદેવનગર માં 4,ડિસેમ્બરની વહેલી સવારે શિયાળાની કડકડતી ઠંડી પડતી હોય ત્યારે લિન્ડા સ્કૂલના આચાર્ય મહેરામણ પીઠિયાના ઘરમા ખેલાયો ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મહેરામણ પર ચાકુથી હુમલો કરી ગાળા અને માથાના ભાગમાં ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. કોલંબા પ્રાથમિક શાળાનો શિક્ષક ભરત પીઠિયાએ મહેરામણ ની પત્ની કાજલ અને બાળકી ઝાહલ પર ચાકુ માર્યા હતા. #Murder #Sucide
લોહી લુહાણ હાલતમાં કાજલ ઘરની બહાર દોડતાં ભરત પીઠિયા ઘરમાંથી નાસી છુટ્યો હતો. પોલીસે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર વિસ્તારમાં શોધખોળ આરંભી હતી. હત્યારાના પગેરું મેળવવા માટે એક તબક્કે પોલીસ જૂનાગઢ પણ પહોંચી હતી.અને હત્યારો ભરત પોતાના વિસ્તારમાં આવ્યો કે કેમ? તે દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભરત પીઠિયાના મોબાઈલ અને પાકીટ પણ પોલીસે કબ્જો મેળવ્યો હતો.#Murder
હત્યા કર્યા બાદ ભરત પીઠિયા પાસે પૈસા કે મોબાઇલ ન હોવાને કારણે તે કેવી રીતે કોઇની સાથે સંપર્ક ન કરી શકે તેવી સ્થિતી સર્જાઇ હતી. હત્યા કર્યા બાદ નસવાડી નજીક થી પસાર થતી અશ્વિની નદીના પટમા આવેલા એક સો ફૂટ ઊંડા કૂવામાં ભરત ની લાશ મળી આવી હતી. જો કે, 4 ડિસેમ્બરના રોજ સવારે શું થયું હતું અને કેમ ખૂની ખેલ ખેલાયો સમગ્ર બાબત જાણવા માટે પોલીસે પ્રયત્નો વધુ તેજ કરી દીધા છે.
More #Murder #Mystery #Bharat Pithiya #Sucide #Watchgujarat