કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- ગોત્રી, વાઘોડિયા રોડ, આજવા, બાપોદ, કારેલીબાગ, સુદામાપુરી, વારસીયા, વડસર, મકરપુરા, માંજલપુર, તરસાલી, અટલાદરા, તાંદલજા, જેતલપુર, છાણી, એકતાનગર, સમા, સુભાનપુરા,
ગ્રામ્યઃ- ભાયલી રોડ, બીલ રોડ, કોયલી, ઉંડેરા, કરજણ, ડભોઇ, સાવલી, પાદરા, પોર, શિનોર
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 132 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,178 સેમ્પલમાંથી 132 કોરોના પોઝિટીવ અને 4013 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10,559 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 176 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,482 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,252 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 167ઓક્સિજન પર અને 63 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 219 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 13 સરકારી હોસ્પિટલ ખાતેથી, 29 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 28 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 70 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 8,831 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,317 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 6 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,326 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 132 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,178 સેમ્પલમાંથી 132 કોરોના પોઝિટીવ અને 4013 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10,559 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 176 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,482 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,252 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 167ઓક્સિજન પર અને 63 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 219 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 13 સરકારી હોસ્પિટલ ખાતેથી, 29 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 28 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 70 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 8,831 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,317 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 6 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,326 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.