કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- નાગરવાડા, વાડી, માણેજા, અકોટા, માંજલપુર, સુભાનપુરા, છાણી, ગોરવા, વાઘોડિયા રોડ, વીઆઇપી રોડ, કારેલીબાગ, સમા, તાંદલજા, તરસાલી, નવાપુરા, ફતેપુરા, શિયાબાગ, ગોત્રી, પાણીગેટ, માંડવી, નવી ધરતી, સોમા તળાવ, આજવા રોડ, વાસણા
ગ્રામ્યઃ પાદરા, વિરોદ, પોર, આણખોલ, દશરથ, કરોડિયા, સાંસરોદ, વલણ, વાઘોડિયા, કરમલ, થુવાવી, કરજણ, સાવલી, ડભોઇ, ભાયલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2,655 સેમ્પલમાંથી 124 કોરોના પોઝિટીવ અને 2,531 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 9,045 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 154 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,402 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,197 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 146 ઓક્સિજન પર અને 59 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 205 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 66 સરકારી હોસ્પિટલ ખાતેથી, 22 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 28 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 105 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7,489 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3,781 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 05 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3,786 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2,655 સેમ્પલમાંથી 124 કોરોના પોઝિટીવ અને 2,531 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 9,045 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 154 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,402 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,197 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 146 ઓક્સિજન પર અને 59 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 205 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 66 સરકારી હોસ્પિટલ ખાતેથી, 22 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 28 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 105 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7,489 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3,781 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 05 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3,786 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.