ભરૂચ, અંકલેશ્વર, સુરત, ખેડા અને વડોદરાના લોકો આંચકા અનુભવ્યા
તહેવાર ટાણે ભુકંપના કારણે લોકોમાં દહેશત
4.3 તિવ્રતાનો આંચકો, ભરૂચની આસપાસ એપીસેન્ટર
[caption id="attachment_8886" align="aligncenter" width="1280"] (આ તસ્વીર ભરૂચના પાંચ બત્તી દાઉદી શોપીંગ સેન્ટરની છે.)[/caption]
વડોદરા. દિપાવલી - નવ વર્ષ પહેલા વડોદરા, ભરૂચ, સુરત અને અંકલેશ્વરમાં ભુકંપની આંચકા અનુભવાતા શહેરવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કોરોના મહામારીમાંથી માંડ રાહત મળી હોય તેવા અણસાર આવી રહ્યા હતા. ત્યાં તો ભુકંપ આવતા લોકોમાં તહેવાર ટાણે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભુકંપના આંચકા અનુભવાતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઘસી આવ્યા હતા.
કોરોના મહામારીને કારણે છેલ્લા 8 મહિનાથી સામાન્ય જનજીવન ખોરવાયું હતું. લોકો તહેવાર પહેલા સામાન્ય જનજીવન તરફ વળી રહ્યા હતા કે શનિવારે મોડી બપોરે 3-40 મીનીટની આસપાસ અનેક વિસ્તારોમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકો તુરંત રસ્તા પર દોડી આવ્યા હતા. તહેવાર ટાણે એક તરફ માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાનો કહેર મહિનાઓ બાદ ઓછો થયો હોય તેમ દેખાઇ રહ્યું છે. તેવા સમયે ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. 2020 ના અંતમાં માંડ લોકો પોતાના સામાન્ય જીવનમાં પરત ફરી રહ્યા હતા.
https://youtu.be/yvFyZTfibJY
(આ વિડિઓ ભરૂતના પાંચ બત્તી દાઉદી શોપીંગ સેન્ટરનો છે)
ત્યાં તો શનિવારે વડોદરા, ભરૂચ, સુરત અને અંકલેશ્વરમાં ભુકંપના આંચકાને કારણે ફરી શહેરવાસીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ભુકંપને કારણે લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. ઓફિસો અને બહુમાળી બિલ્ડીંગોમાં કામ કરતા લોકો પોતાનું કામ છોડીને રસ્તા પર દોડી ગયા હતા. રસ્તા પર મુકેલા વાહનો ડોલતા જોવ મળ્યા હતા. અંકલેશ્વરમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. આશરે 5 સેકન્ડ સુધી આંચકાનો અહેસાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભરૂચમાં ભુકંપના આંચકા અનુભવાયા ગતા.
[caption id="attachment_8892" align="aligncenter" width="1156"] (સુરત)[/caption]
ભરૂચ, અંકલેશ્વર, સુરત, ખેડા અને વડોદરાના લોકો આંચકા અનુભવ્યા
વડોદરા. દિપાવલી - નવ વર્ષ પહેલા વડોદરા, ભરૂચ, સુરત અને અંકલેશ્વરમાં ભુકંપની આંચકા અનુભવાતા શહેરવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કોરોના મહામારીમાંથી માંડ રાહત મળી હોય તેવા અણસાર આવી રહ્યા હતા. ત્યાં તો ભુકંપ આવતા લોકોમાં તહેવાર ટાણે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભુકંપના આંચકા અનુભવાતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઘસી આવ્યા હતા.
કોરોના મહામારીને કારણે છેલ્લા 8 મહિનાથી સામાન્ય જનજીવન ખોરવાયું હતું. લોકો તહેવાર પહેલા સામાન્ય જનજીવન તરફ વળી રહ્યા હતા કે શનિવારે મોડી બપોરે 3-40 મીનીટની આસપાસ અનેક વિસ્તારોમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકો તુરંત રસ્તા પર દોડી આવ્યા હતા. તહેવાર ટાણે એક તરફ માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાનો કહેર મહિનાઓ બાદ ઓછો થયો હોય તેમ દેખાઇ રહ્યું છે. તેવા સમયે ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. 2020 ના અંતમાં માંડ લોકો પોતાના સામાન્ય જીવનમાં પરત ફરી રહ્યા હતા.
(આ વિડિઓ ભરૂતના પાંચ બત્તી દાઉદી શોપીંગ સેન્ટરનો છે)
ત્યાં તો શનિવારે વડોદરા, ભરૂચ, સુરત અને અંકલેશ્વરમાં ભુકંપના આંચકાને કારણે ફરી શહેરવાસીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ભુકંપને કારણે લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. ઓફિસો અને બહુમાળી બિલ્ડીંગોમાં કામ કરતા લોકો પોતાનું કામ છોડીને રસ્તા પર દોડી ગયા હતા. રસ્તા પર મુકેલા વાહનો ડોલતા જોવ મળ્યા હતા. અંકલેશ્વરમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. આશરે 5 સેકન્ડ સુધી આંચકાનો અહેસાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભરૂચમાં ભુકંપના આંચકા અનુભવાયા ગતા.