શહેરી વિસ્તાર – બાપોદ, છીપવાડ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, સુદામાપુરી, સમા, આજવા રોડ, વારસીયા, કારેલીબાગ, નવાયાર્ડ, નવી ધરતી, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, માણેજા, તરસાલી, તાંદલજા, અકોટા, ગોત્રી, સુભાનપુરા, દિવાળીપુરા, જેતલપુર
ગ્રામ્ય – કરચીયા, બાજવા, ડભોઇ, કરજણ અર્બન, ફાજલપુર, ઇંટોલા, પોર, વરણામા, દુમાડ, વેમાલી, કોટલી
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 457 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,269 સેમ્પલમાંથી 457 કોરોના પોઝિટીવ અને 5,812 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 34,526 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 278 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 4,585 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,254 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 198 ઓક્સિજન પર અને 133 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 331 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 04 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 233 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 241 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,663 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,263 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,263 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 457 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,269 સેમ્પલમાંથી 457 કોરોના પોઝિટીવ અને 5,812 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 34,526 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 278 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 4,585 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,254 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 198 ઓક્સિજન પર અને 133 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 331 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 04 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 233 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 241 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,663 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,263 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,263 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.