WatchGujarat. કલાનગરી વડોદરામાં ધ થિયેટર કંપની નો શુભારંભ થવા જઈ રહ્યો છે.ધ થિયેટર કંપની એક નોન પ્રોફિટ સંસ્થા છે.જેનો મુખ્ય ઉદ્દેશ ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ પુરૂ પાડવાનો છે.જેની અંદર ઉભરતા કલાકારોને સાંસ્કૃતિ નાટ્ય નાટકો શીખવવા તે ઉપરાંત કલાકારને માર્ગદર્શન અને આજ ફિલ્ડની અંદર આગળ કઇ રીતે આવવું તેની સંપૂર્ણ માહિતી આપવી.
ધ થિયેટર કંપનીના ફાઉન્ડર શ્રી દર્શન સુરેશ ચંદન , કો - ફાઉન્ડર ગુરજોત કોર ચંદન , એડવાઇઝરી બોર્ડના સભ્ય જય મર્ચન્ટ ,સાચી પેશવાણી છે.ધ થિયેટર કંપની ભવિષ્યની અંદર કલાનગરી વડોદરામાં અંગ્રેજી ,ગુજરાતી તેમજ હિન્દી નાટકો લઇ આવવા માંગે છે. જેથી કલારસિકો તેનો આનંદ માણી શકે.આના દ્વારા જે ફંડ એકત્રિત થશે તેના થકી ઉભરતા કલાકારો ને આગળ આવવા માટે આર્થિક મદદ કરવામાં આવશે.જે કલાકારો ને આ પ્લેટફોમ નથી મળી રહ્યું તેઓને એક પ્લેટફોર્મ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે.
ધ થિયેટર કંપની સમયની સાથે ચાલતા પ્રવાહમાં નવા વિષયો પર નાટકોની રચના કરવી , નાટકો પ્રદર્શિત કરવા , નવી વાર્તાઓ લખવી તેમજ પ્રદેશની સંસ્કૃતિ અને ભાષાને પ્રમોટ કરવી.ધ થિયેટર કંપની દ્વારા ઉભરતા કલાકારોને કઇ રીતે મદદરૂપ થવું તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને તેમના કૌશલ્ય અને જુસ્સાને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબધ્ધ છે.ધ યેટર કંપની એવા કલાકારોને પ્રોત્સાહન આપવા માંગે છે. કે જેઓ એક હુન્નર છે પરંતુ તેઓ લોકો સુધી પહોંચી નથી શકતા.તેઓને લોકો સુધી તેમના હુન્નરને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.ધ થિયેટર કંપની નવી પેઢીને નાટ્ય અને પ્રસ્તુતિના આ પરંપરાગત સ્વરૂપના મહત્વથી વાકેફ કરવાનું લક્ષ્ય રાખે છે.
ધ થિયેટર કંપનીની શુભારંભ પ્રસંગે એક નાટક “ લોકડાઉન લાયઝન ’’ ના શો નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રંગભૂમિના પ્રસિધ્ધ કલાકારો તેમનું પરફોર્મન્સ આપવાના છે.મિસ લિલેટ દૂબે , મિસ ઇરા દૂબે , મિ.જોયસેન ગુપ્તા આ નાટકમાં ભાગ ભજવી રહ્યા છે.સર સયાજીરાવ નગરગૃહમાં તા. 4/12/2021 ના રોજ રાત્રે 8.૦૦ કલાકે યોજેલ છે.
WatchGujarat. કલાનગરી વડોદરામાં ધ થિયેટર કંપની નો શુભારંભ થવા જઈ રહ્યો છે.ધ થિયેટર કંપની એક નોન પ્રોફિટ સંસ્થા છે.જેનો મુખ્ય ઉદ્દેશ ઉભરતા કલાકારોને એક પ્લેટફોર્મ પુરૂ પાડવાનો છે.જેની અંદર ઉભરતા કલાકારોને સાંસ્કૃતિ નાટ્ય નાટકો શીખવવા તે ઉપરાંત કલાકારને માર્ગદર્શન અને આજ ફિલ્ડની અંદર આગળ કઇ રીતે આવવું તેની સંપૂર્ણ માહિતી આપવી.
ધ થિયેટર કંપનીના ફાઉન્ડર શ્રી દર્શન સુરેશ ચંદન , કો - ફાઉન્ડર ગુરજોત કોર ચંદન , એડવાઇઝરી બોર્ડના સભ્ય જય મર્ચન્ટ ,સાચી પેશવાણી છે.ધ થિયેટર કંપની ભવિષ્યની અંદર કલાનગરી વડોદરામાં અંગ્રેજી ,ગુજરાતી તેમજ હિન્દી નાટકો લઇ આવવા માંગે છે. જેથી કલારસિકો તેનો આનંદ માણી શકે.આના દ્વારા જે ફંડ એકત્રિત થશે તેના થકી ઉભરતા કલાકારો ને આગળ આવવા માટે આર્થિક મદદ કરવામાં આવશે.જે કલાકારો ને આ પ્લેટફોમ નથી મળી રહ્યું તેઓને એક પ્લેટફોર્મ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે.
ધ થિયેટર કંપની સમયની સાથે ચાલતા પ્રવાહમાં નવા વિષયો પર નાટકોની રચના કરવી , નાટકો પ્રદર્શિત કરવા , નવી વાર્તાઓ લખવી તેમજ પ્રદેશની સંસ્કૃતિ અને ભાષાને પ્રમોટ કરવી.ધ થિયેટર કંપની દ્વારા ઉભરતા કલાકારોને કઇ રીતે મદદરૂપ થવું તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને તેમના કૌશલ્ય અને જુસ્સાને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબધ્ધ છે.ધ યેટર કંપની એવા કલાકારોને પ્રોત્સાહન આપવા માંગે છે. કે જેઓ એક હુન્નર છે પરંતુ તેઓ લોકો સુધી પહોંચી નથી શકતા.તેઓને લોકો સુધી તેમના હુન્નરને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.ધ થિયેટર કંપની નવી પેઢીને નાટ્ય અને પ્રસ્તુતિના આ પરંપરાગત સ્વરૂપના મહત્વથી વાકેફ કરવાનું લક્ષ્ય રાખે છે.
ધ થિયેટર કંપનીની શુભારંભ પ્રસંગે એક નાટક “ લોકડાઉન લાયઝન ’’ ના શો નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રંગભૂમિના પ્રસિધ્ધ કલાકારો તેમનું પરફોર્મન્સ આપવાના છે.મિસ લિલેટ દૂબે , મિસ ઇરા દૂબે , મિ.જોયસેન ગુપ્તા આ નાટકમાં ભાગ ભજવી રહ્યા છે.સર સયાજીરાવ નગરગૃહમાં તા. 4/12/2021 ના રોજ રાત્રે 8.૦૦ કલાકે યોજેલ છે.