શહેરી વિસ્તાર – બાપોદ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, સુદામાપુરી, ફતેપુરા, નવાયાર્ડ, નવી ધરતી, શિયાબાગ, સમા, એકતાનગર, છાણી, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, માણેજા, દંતેશ્વર, વડસર, તરસાલી, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા
ગ્રામ્ય – રણોલી, બાજવા, ડભોઇ, પાદરા, જાસપુરા, ફાજલપુર, નંદેસરી, સાંકરદા, દોડકા, ચોરંદા, કરજણ, પોર, વરણામા, ઇટોલા, શિનોર, વાઘોડિયા, વેમાલી, દુમાડ
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 492 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,361 સેમ્પલમાંથી 492 કોરોના પોઝિટીવ અને 5,869 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 36,891 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 05 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 294 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 5,464 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,924 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 324 ઓક્સિજન પર અને 211 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 535 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 13 સરકારી હોસ્પિટલ ખાતેથી, 34 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 265 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 312 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 31,133 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,797 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,797 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 492 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,361 સેમ્પલમાંથી 492 કોરોના પોઝિટીવ અને 5,869 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 36,891 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 05 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 294 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 5,464 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,924 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 324 ઓક્સિજન પર અને 211 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 535 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 13 સરકારી હોસ્પિટલ ખાતેથી, 34 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 265 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 312 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 31,133 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,797 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,797 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.