કોવિડ-19 વાઇરસના 2020માં દેશમાં આગમનને લઈ કોરોના વાઇરસ ઉનાળામાં બેઅસરકારક પડવાનું અનુમાન ખોટું સાબિત થયું છે
ગરમીમાં ગુજરાત સહિત દેશમાં કોરોનાએ તેના નવા મ્યુટ્રેટ સેટ કરતા ગરમીમાં જ વધુ કાતિલ અને વિસ્ફોટક છેલ્લા 2 વર્ષમાં જોવા મળ્યો છે
ચોમાસામાં કોરોના ડાઉન થઈ રહ્યો છે જ્યારે શિયાળામાં ધીમેધીમે સક્રિય થાય છે પણ તે અંગેના તારણો અને સંશોધનો હજી થઈ શક્યા મથી
ભરૂચમાં જ હાલ ગરમીનો પારો 43 ડિગ્રી આસપાસ નોંધાવા સાથે કોરોના સૌથી હાઈ પીક પર છે, જેણે જે તે સામાન્ય આબોહવા પ્રમાણે પોતાને ઢાળી દીધો છે
શારીરિક, આર્થિક કરતા પણ કોરોનાની માનસિક અસર જનમાનસ પર વધુ હોય તેને હળવી કરવા હવે ભરૂચમાં પોઝિટિવ વેબ્સ માટે કોરોના દર્દી અને સબંધીઓનું કાઉન્સિલિંગ
કોરોના ફોબિયા જ લોકોને 30 % કિસ્સામાં મારી રહ્યો હોય જેનું પોઝિટિવ કાઉન્સિલિંગ કરાઈ રહ્યું છે
WatchGujarat. કોરોનાના હાહાકાર કરતા પણ તેની માનસિક અસર વધુ ઘાતક અને પ્રતિકૂળ હોવાનો ચિતાર મનોચિકિત્સકના ત્યાં આવતા કાઉન્સલિંગમાં બહાર આવ્યો છે. કોરોના કરતા પણ તેના ફોબિયા (ડર) નો શિકાર બની વધુ લોકો મોત પેહલા જ મૃત્યુને ભેટી રહ્યાં છે.
“મને કોરોના થશે તો, હું બચી શકીશ કે નહીં, ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન મળશે કે નહીં, રૂપિયા ખર્ચવા છતાં કોરોના નેગેટિવ થઈ હું ઘરે તો સલામત પહોંચી શકીશ કે નહીં, મને કંઈ થઈ જતા મારા સંતાનો, પત્ની, પિતા, માતા અન્ય સંબંધીનું શુ થશે.”
“મને કોરોના થતા તેઓ પણ સંક્રમિત થઈ ગયા તો શું, હું બચી શકીશ કે નહીં જેવા અનેક ડરાવતા અને મુંઝવતા સવાલો હાલ દર્દીઓનું કાઉન્સલિંગ કરી રહેલા ભરૂચના મનોચિકિત્સક ડો. સાજીદ ડે અને તેમની 6 તબીબી ટીમને દર્દીઓ તેમજ તેમના સંબંધીઓ કરી રહ્યા છે.”
છેલ્લા 3 દિવસમાં જ સાયકોલોજીકલ ડો. ડે ની ટીમે 3 હોસ્પિટલમાં 175 કોરોના દર્દીઓ અને 130 થી વધુ તેમના સગાઓનું ટેલિફોનિક કાઉન્સલિંગ કર્યું છે. જેમાં આ દર્દીઓ અને તેના સ્વજનો કોરોના ફોબિયાથી પીડાઈ રહ્યા છે. જે કોરોના સામે લડવામાં નકારાત્મક ભૂમિકા ભજવે છે. અમે તેમનું કાઉન્સિલિંગ કરી પોઝિટિવ વેબ્સ ભરતા તેઓમાં જીવવાની જીજીવિષા સાથે હકારાત્મકતા ઉદભવતા રોગપ્રતિકારકતા શક્તિ (ઇમ્યુનિટી) સ્ટ્રોંગ બની રહી છે.
દર્દીઓ, સગાઓ અને લોકોમાં કોરોનાને લઈ ભય છે પણ ડરની વાત કોઈ કરી રહ્યું નથી. તેઓનો આ ડર કાઢી તેમનામાં હકારાત્મકતા ભરવાનો જ હાલ પ્રયાસ સરકારી તંત્ર, 46 ડોકટરોની ટીમ ટેલિફોનિક કાઉન્સલિંગ થકી , તેમજ મનોચિકિત્સકો કરી રહ્યાં છે.
ભરૂચની વિવિધ હોસ્પિટલમાં રહેલા વિવિધ કોરોના દર્દીઓ અને તેમના પરિજનોનું કાઉન્સલિંગ કરી હકારાત્મકતાનું સિંચન કરી કોરોના સામે તેમનો માનસિક ડર દૂર કરવામાં આવી રહ્યો છે. જેને લઈ પોઝિટિવ પરિણામ મળતા દર્દી અને સ્વજન કોરોના સામે લડવા સકારાત્મક વિચારો સાથે આગળ મળતા લાભદાયી પરિણામો મળી રહ્યાં છે.
બીજી તરફ ભરૂચ સહિત ગુજરાત અને ભારતમાં કોરોનાની ગત વર્ષે એન્ટ્રી સમયે જ એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે, ઠંડા દેશોમાં કોરોના હાહાકાર મચાવશે જ્યારે ભારતમાં ગરમીમાં કોરોના છૂમંતર થઈ જશે.
જોકે ગત વર્ષે ઉનાળાના પ્રથમ વેવ અને આ વર્ષે પણ ગરમીની બીજી લહેરમાં કોરોના કેસો તેમજ મૃત્યુઆંક ભરૂચ, ગુજરાત અને ભારતમાં ઓલટાઇમ સૌથી હાઈ નોંધાયા છે. જે અંગે ભરૂચ IMA ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. દુષ્યંત વરિયા જણાવી રહ્યા છે કે, કોરોના વાઇરસ જે તે દેશની આબોહવા અને મૂળ ભૌગોલિક સ્થિતિ મુજબ ખૂબ જ ઝડપથી મ્યુટ્રેશન બદલી રહ્યો છે. ચોમાસામાં કોરોનાનું સંકમણ ઘણું નબળું પડે છે, જ્યારે શિયાળામાં ધીમે ધીમે માથું ઊંચકી ઉનાળામાં તે ઓલટાઇમ હાઈ લેવલ પર પહોંચી રહ્યો છે.
ભરૂચ કૃષિ યુનિવર્સીટી મકતમપુરના હવામાન વિભાગના અધિકારી ધવલ કમાણી એ પણ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ગત ઉનાળા અને આ ગરમીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી થી 44 ડિગ્રી સુધી પહોંચ્યો તે સમયમાં જ કોરોનાના કેસોનો પણ આકરી ગરમી વચ્ચે વિસ્ફોટ જોવા મળ્યો હતો. હાલ જિલ્લાનું તાપમાન 42 ડિગ્રી આસપાસ ચાલી રહ્યું છે.
કોરોના ફોબિયાથી 30% લોકો નાહકમાં દોડા દોડી કરતા અન્ય દર્દીઓને પડતી મુશ્કેલી
હાલ કોવિડ ફોબિયા (ભય) થી બચવું ખૂબ જ જરૂરી છે. 30 % લોકો એવા હોય છે જે કોરોનાના ભયના કારણે નાહકમાં દોડધામ કરી RT-PCR રિપોર્ટ, બ્લડ ટેસ્ટ, CT સ્કેન સહિત કઢાવી હોસ્પિટલોમાં પણ દોડી જતા હોય છે. જેના કારણે ખરેખર જરૂરિયાતમંદ દર્દીને ઓક્સિજન, બેડ નથી મળતા તેમજ તેઓને લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવે છે.
પોઝિટિવ વિચારો કરો, પુસ્તક વાંચો, મ્યુઝિક સાંભળો, આનંદમાં રહો
કોરોનાને તમારા પર શારીરિક કરતા પણ માનસિક રીતે વધુ હાવી થવા ન દેવો હોય તેમજ કોરોના પોઝિટિવ બાદ પણ તેને પરાસ્ત કરી કોરોનામુક્ત થવા સૌથી અસરકારક શસ્ત્ર દવાઓ સાથે દર્દીની પોઝિટિવિટી છે, દર્દી અને તેના સંબંધીઓ સાથે જે તે હોસ્પિટલનો સ્ટાફ અને આસપાસના અન્ય લોકો હકારાત્મક હશે એટલા સારા પરિણામ કોરોના સામે લડવામાં મળશે. જેમાં ભરૂચ જિલ્લાના ફિઝિશિયન, MD, મનોચિકિત્સકો કોરોના દર્દીઓ, પરિજનો અને અન્ય લોકોને હકારાત્મક રહેવા, પોઝિટિવ વિચારો કરવા, સંગીત સાંભળવા, યોગા, પ્રાણાયામ કરવા, પુસ્તક વાંચવા અને બિન જરૂરી નકતાત્મક વિચારો, અહેવાલોથી દુર રહેવા જણાવી રહ્યાં છે.
ભરૂચમાં કોરોના વોરિયર્સ 46 તબીબો સવારે 6 થી રાત્રે 10 કલાક સુધી ફોન પર મફત આપતા COVID-19 ની સલાહ, સૂચન અને સારવાર
1 મે થી ભરૂચના તબીબો દ્વારા મફત Telephonic Consultation ની સુવિધા શરૂ કરવામાં આવી છે
6 - 8 am
1) Dr Hiren Shah
9099961816
2) Dr Chellappan
+91 6354 606 858
8 - 10 am
1) Dr Kalpesh Patel
+91 94263 73177
2) Dr Hemant Chauhan
+91 98797 98414
3) Dr Vyomesh bhatt
7046465001
4)Bhavnaben Sheth
9664853157
10-12 noon
1) Dr Kolain Chen(Only on Friday )
9898538604
2) Dr Chetan Parikh
+91 97238 19460
3) Dr I Ansari
9825305067
12 - 2 pm
1) Dr M. Salim Magarwala
+91 98243 67868
2) Dr Himesh Mehta
+91 97259 54515
3)Dr Ali Gulegulzar 9824177980
2 - 4 pm
1) Dr Suresh Roa
+91 98982 65908
2) Dr Meena Nagrani
+91 94295 55195
3) Dr Falguni Thakker
+91 9974033600
4)Dr Yusuf Doctor
+91 94271 68522
5) Dr Milan Panchal
+91 98791 10787
4 - 6 pm
1) Dr Yusuf Patel(5-6pm only)
+91 9484777855
2) Dr Pradip Patel
+91 98241 37631
3) Dr Parag Mody
+91 98241 02069
4) Dr A.D. Chauhan
+91 98241 10388
5) Dr Neerav Diwan
+91 99098 78710
6) Dr Lataben Parmar
+91 94283 21873
7) Dr.Vikram Premkumar
+919106844174
8)Dr Ashish Trivedi
+9824331176
9) Dr Nirmal Chaudhary
9909912037
6 - 8 pm
1) Dr Jitendra Patel
+91 98241 75909
2) Dr Rajesh Dalal
+91 99257 91460
3) Dr Ketaben Vaishnav
+91 98256 09490
4) Dr Truptiben Shukla
+91 94265 58453
5) Dr Palak Kapadia
+91 9106844174
6) Dr Divyesh Bhagat
+91 8401931201
7) Dr Nirmal Chaudhari
+919909912037
8 ) Dr Sangeeta Ansari
+91 9825571218
9) Dr Bhadresh Zaveri
+91 9824137082
10)Dr Parulben Modi
+91 94285 88867
11) Dr Rekhaben Mamlatdarna
+91 93777 13319
12) Dr Kshitij Masani
9825333543
8 - 10pm
1) Dr Smit Vasava
+91 72039 99929
2) Dr Chintan Thakker
+91 9974033600
3) Dr Prashant Sagar
+91 7405429740
4) Dr Rajesh Parmar
+91 98241 76732
5) Dr Paritosh Modi
+91 99040 77600
6) Dr Avanika Parmar
7069004371/9601265324
7) Dr Ankur Vaishnav
9825609390
8) Dr Gary Chen
+91 94271 44339
કોવિડ-19 વાઇરસના 2020માં દેશમાં આગમનને લઈ કોરોના વાઇરસ ઉનાળામાં બેઅસરકારક પડવાનું અનુમાન ખોટું સાબિત થયું છે
ગરમીમાં ગુજરાત સહિત દેશમાં કોરોનાએ તેના નવા મ્યુટ્રેટ સેટ કરતા ગરમીમાં જ વધુ કાતિલ અને વિસ્ફોટક છેલ્લા 2 વર્ષમાં જોવા મળ્યો છે
ચોમાસામાં કોરોના ડાઉન થઈ રહ્યો છે જ્યારે શિયાળામાં ધીમેધીમે સક્રિય થાય છે પણ તે અંગેના તારણો અને સંશોધનો હજી થઈ શક્યા મથી
ભરૂચમાં જ હાલ ગરમીનો પારો 43 ડિગ્રી આસપાસ નોંધાવા સાથે કોરોના સૌથી હાઈ પીક પર છે, જેણે જે તે સામાન્ય આબોહવા પ્રમાણે પોતાને ઢાળી દીધો છે
શારીરિક, આર્થિક કરતા પણ કોરોનાની માનસિક અસર જનમાનસ પર વધુ હોય તેને હળવી કરવા હવે ભરૂચમાં પોઝિટિવ વેબ્સ માટે કોરોના દર્દી અને સબંધીઓનું કાઉન્સિલિંગ
કોરોના ફોબિયા જ લોકોને 30 % કિસ્સામાં મારી રહ્યો હોય જેનું પોઝિટિવ કાઉન્સિલિંગ કરાઈ રહ્યું છે
WatchGujarat. કોરોનાના હાહાકાર કરતા પણ તેની માનસિક અસર વધુ ઘાતક અને પ્રતિકૂળ હોવાનો ચિતાર મનોચિકિત્સકના ત્યાં આવતા કાઉન્સલિંગમાં બહાર આવ્યો છે. કોરોના કરતા પણ તેના ફોબિયા (ડર) નો શિકાર બની વધુ લોકો મોત પેહલા જ મૃત્યુને ભેટી રહ્યાં છે.
“મને કોરોના થશે તો, હું બચી શકીશ કે નહીં, ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન મળશે કે નહીં, રૂપિયા ખર્ચવા છતાં કોરોના નેગેટિવ થઈ હું ઘરે તો સલામત પહોંચી શકીશ કે નહીં, મને કંઈ થઈ જતા મારા સંતાનો, પત્ની, પિતા, માતા અન્ય સંબંધીનું શુ થશે.”
“મને કોરોના થતા તેઓ પણ સંક્રમિત થઈ ગયા તો શું, હું બચી શકીશ કે નહીં જેવા અનેક ડરાવતા અને મુંઝવતા સવાલો હાલ દર્દીઓનું કાઉન્સલિંગ કરી રહેલા ભરૂચના મનોચિકિત્સક ડો. સાજીદ ડે અને તેમની 6 તબીબી ટીમને દર્દીઓ તેમજ તેમના સંબંધીઓ કરી રહ્યા છે.”
છેલ્લા 3 દિવસમાં જ સાયકોલોજીકલ ડો. ડેની ટીમે 3 હોસ્પિટલમાં 175 કોરોના દર્દીઓ અને 130 થી વધુ તેમના સગાઓનું ટેલિફોનિક કાઉન્સલિંગ કર્યું છે. જેમાં આ દર્દીઓ અને તેના સ્વજનો કોરોના ફોબિયાથી પીડાઈ રહ્યા છે. જે કોરોના સામે લડવામાં નકારાત્મક ભૂમિકા ભજવે છે. અમે તેમનું કાઉન્સિલિંગ કરી પોઝિટિવ વેબ્સ ભરતા તેઓમાં જીવવાની જીજીવિષા સાથે હકારાત્મકતા ઉદભવતા રોગપ્રતિકારકતા શક્તિ (ઇમ્યુનિટી) સ્ટ્રોંગ બની રહી છે.
દર્દીઓ, સગાઓ અને લોકોમાં કોરોનાને લઈ ભય છે પણ ડરની વાત કોઈ કરી રહ્યું નથી. તેઓનો આ ડર કાઢી તેમનામાં હકારાત્મકતા ભરવાનો જ હાલ પ્રયાસ સરકારી તંત્ર, 46 ડોકટરોની ટીમ ટેલિફોનિક કાઉન્સલિંગ થકી , તેમજ મનોચિકિત્સકો કરી રહ્યાં છે.
ભરૂચની વિવિધ હોસ્પિટલમાં રહેલા વિવિધ કોરોના દર્દીઓ અને તેમના પરિજનોનું કાઉન્સલિંગ કરી હકારાત્મકતાનું સિંચન કરી કોરોના સામે તેમનો માનસિક ડર દૂર કરવામાં આવી રહ્યો છે. જેને લઈ પોઝિટિવ પરિણામ મળતા દર્દી અને સ્વજન કોરોના સામે લડવા સકારાત્મક વિચારો સાથે આગળ મળતા લાભદાયી પરિણામો મળી રહ્યાં છે.
બીજી તરફ ભરૂચ સહિત ગુજરાત અને ભારતમાં કોરોનાની ગત વર્ષે એન્ટ્રી સમયે જ એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે, ઠંડા દેશોમાં કોરોના હાહાકાર મચાવશે જ્યારે ભારતમાં ગરમીમાં કોરોના છૂમંતર થઈ જશે.
જોકે ગત વર્ષે ઉનાળાના પ્રથમ વેવ અને આ વર્ષે પણ ગરમીની બીજી લહેરમાં કોરોના કેસો તેમજ મૃત્યુઆંક ભરૂચ, ગુજરાત અને ભારતમાં ઓલટાઇમ સૌથી હાઈ નોંધાયા છે. જે અંગે ભરૂચ IMA ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. દુષ્યંત વરિયા જણાવી રહ્યા છે કે, કોરોના વાઇરસ જે તે દેશની આબોહવા અને મૂળ ભૌગોલિક સ્થિતિ મુજબ ખૂબ જ ઝડપથી મ્યુટ્રેશન બદલી રહ્યો છે. ચોમાસામાં કોરોનાનું સંકમણ ઘણું નબળું પડે છે, જ્યારે શિયાળામાં ધીમે ધીમે માથું ઊંચકી ઉનાળામાં તે ઓલટાઇમ હાઈ લેવલ પર પહોંચી રહ્યો છે.
ભરૂચ કૃષિ યુનિવર્સીટી મકતમપુરના હવામાન વિભાગના અધિકારી ધવલ કમાણી એ પણ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ગત ઉનાળા અને આ ગરમીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી થી 44 ડિગ્રી સુધી પહોંચ્યો તે સમયમાં જ કોરોનાના કેસોનો પણ આકરી ગરમી વચ્ચે વિસ્ફોટ જોવા મળ્યો હતો. હાલ જિલ્લાનું તાપમાન 42 ડિગ્રી આસપાસ ચાલી રહ્યું છે.
કોરોના ફોબિયાથી 30% લોકો નાહકમાં દોડા દોડી કરતા અન્ય દર્દીઓને પડતી મુશ્કેલી
હાલ કોવિડ ફોબિયા (ભય) થી બચવું ખૂબ જ જરૂરી છે. 30 % લોકો એવા હોય છે જે કોરોનાના ભયના કારણે નાહકમાં દોડધામ કરી RT-PCR રિપોર્ટ, બ્લડ ટેસ્ટ, CT સ્કેન સહિત કઢાવી હોસ્પિટલોમાં પણ દોડી જતા હોય છે. જેના કારણે ખરેખર જરૂરિયાતમંદ દર્દીને ઓક્સિજન, બેડ નથી મળતા તેમજ તેઓને લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવે છે.
કોરોનાને તમારા પર શારીરિક કરતા પણ માનસિક રીતે વધુ હાવી થવા ન દેવો હોય તેમજ કોરોના પોઝિટિવ બાદ પણ તેને પરાસ્ત કરી કોરોનામુક્ત થવા સૌથી અસરકારક શસ્ત્ર દવાઓ સાથે દર્દીની પોઝિટિવિટી છે, દર્દી અને તેના સંબંધીઓ સાથે જે તે હોસ્પિટલનો સ્ટાફ અને આસપાસના અન્ય લોકો હકારાત્મક હશે એટલા સારા પરિણામ કોરોના સામે લડવામાં મળશે. જેમાં ભરૂચ જિલ્લાના ફિઝિશિયન, MD, મનોચિકિત્સકો કોરોના દર્દીઓ, પરિજનો અને અન્ય લોકોને હકારાત્મક રહેવા, પોઝિટિવ વિચારો કરવા, સંગીત સાંભળવા, યોગા, પ્રાણાયામ કરવા, પુસ્તક વાંચવા અને બિન જરૂરી નકતાત્મક વિચારો, અહેવાલોથી દુર રહેવા જણાવી રહ્યાં છે.
ભરૂચમાં કોરોના વોરિયર્સ 46 તબીબો સવારે 6 થી રાત્રે 10 કલાક સુધી ફોન પર મફત આપતા COVID-19 ની સલાહ, સૂચન અને સારવાર
1 મે થી ભરૂચના તબીબો દ્વારા મફત Telephonic Consultation ની સુવિધા શરૂ કરવામાં આવી છે