વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે?
વિચાર જાયે વિચાર આવે.
- શયદા
ઘણાંય ને લોકડાઉન નડ્યું હશે તો કેટલાંકને ફળ્યું ય હશે.પણ આજે આપણે જે વાત કરવાની છે એ વિચારની શક્તિ કે તાકાતની કરવાની છે. T.V.પર હમણાં હમણાં coding નો trend ચાલ્યો છે. Onlineનાં યુગમાં ઇચ્છાને હાથપગ છે એ વાત આજે જાણી.. જેવી વાત લઇને આવે છે જિજ્ઞેશ વસાવડા. પોતે માસ કોમ્યુનિકેશનમાં વડોદરાથી જ ગ્રેજ્યુએટ પણ હાલ અમદાવાદ સ્થિત પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં આ નાગર બચ્ચા જોડે અનાયાસે જ વાત થઇ. ઘણાં ફેસબુકિયા common friendsમાં સાહિત્યિક-સિનેમાને લગતા ઘણાં મિત્રો જાણીતા સરખાં મળ્યાં. મને રસ પડતાં જરા FB પર લટાર મારી. મને થયું કે ક્યા બાત હૈ!!
આપણને વિચાર ગમ્યો. શ્રધ્ધા અને વિશ્ર્વાસ પર જગત ચાલે છે. આપણો અનુભવ ખટમધુરો છે. મથુરામાં દરેક પંડો આપણને કૃષ્ણનું સાચુકલું જન્મસ્થળ બતાવે.. એ અલગ અલગ હોય એ અલગ વાત છે. મનમાં વરસે દ્હાડે ઘર બ્હાર નીકળીએ ને ધામિૅક સ્થળોએ 'proper' દશૅન-પૂજા-આરતીને takeawayમાં પ્રસાદ મળ્યો એટલે ભયો ભયો.. ધક્કા – મુક્કી – ગરદી - ટ્રાફિક જામ બધું સહન કરીને 'દશૅન'નો સમય ચૂક્યાં એટલે waiting..!! એમાંય આ વરસે covid 19 એટલે બધું જ મનોરથ. અભરખાંને દેવદશૅન માત્ર અને ગુજરાતી પ્રજાની ઓળખ નવરાત્રી સુધ્ધાં ઘરઘત્તાં થઇને રહી ગઇ. આવા સમયે તમને કોઇ ઘરે બેઠા 'દશૅન' કરાવીને 'Authentic' પ્રસાદ પહોંચાડે તો? જેઓનો દાવો છે કે..
"અમે તમને એવી ઇચ્છા રજૂ કરીએ છીએ કે જે મંદિરો, દેવતાઓ અને મંદિરો સાથે જોડવાની તમારી ક્ષમતાના રૂપમાં સાકાર થાય છે જે તમારા માટે દૈનિક ધોરણે મુશ્કેલ બને છે. તમારી બધી ઇચ્છાઓ, સપના અને આકાંક્ષાઓ જીવંત રહે અને તમે તેના માટે પૂછતા રહેશો અને દૈવી energy તમને તે આપતી રહે છે તેની ખાતરી કરવા માટે અમે તમને offer આપીએ છીએ. અમે તમને મંદિરોમાંથી પ્રસાદ પ્રદાન કરવા, તેમ જ જીવંત દર્શન થાય છે તેમ દાન, પૂજા અને યજ્ offer આપવાનું એક મંચ રજૂ કરીએ છીએ.
https://www.tathastulive.com
તમારી બધી ઇચ્છાઓ અને સપના સાકાર કરવા માટે બધી શક્તિઓ જોડાઈ શકે, અમે તે માટે તથાસ્તુ કહીએ છીએ."
A+વાતમાં આ વાત શીદને? આપણાં તહેવારો આવે છે વ્હોટ એપિયાઓ સનાતન ધમૅની વાત છોડી કટ્ટરતાવાદી વિડિયોઝ ને ફેલાવામાં પોતાની એનર્જી ખર્ચી રહ્યાં છે ત્યારે હું આ પ્રકારના અભિગમને બિરદાઉં છું. જે સારું છે એને છાપરે ચઢી થાળી વગાડીને કહેવાથી વાત વધુને વધુ લોકો સુધી પહોંચે તો પ્રભુ પ્રસાદ વહેંચ્યાનો આનંદ. Online shopping માટે ક્યાં લગી Amazon નાં ગુણ ગાઇશું? રાધાનાથ સિકદરની વાત તો કરવી જ રહીને?
પોઝિટીવ સવાલ...
પ્રશ્ન - 'રાધાનાથ સિકદર કોણ હતાં? એમનું પ્રદાન શું હતું?
જવાબ આટિૅકલનાં અંતે કોમેન્ટ કરો. અથવા ઇ-મેલ કરો.. આવતાં બુધવારે ફરી મળ્યાં ત્યાં લગી.. સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!!
Share – Like – Comment
positivevaato@gmail.com
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે?
વિચાર જાયે વિચાર આવે.
- શયદા
ઘણાંય ને લોકડાઉન નડ્યું હશે તો કેટલાંકને ફળ્યું ય હશે.પણ આજે આપણે જે વાત કરવાની છે એ વિચારની શક્તિ કે તાકાતની કરવાની છે. T.V.પર હમણાં હમણાં coding નો trend ચાલ્યો છે. Onlineનાં યુગમાં ઇચ્છાને હાથપગ છે એ વાત આજે જાણી.. જેવી વાત લઇને આવે છે જિજ્ઞેશ વસાવડા. પોતે માસ કોમ્યુનિકેશનમાં વડોદરાથી જ ગ્રેજ્યુએટ પણ હાલ અમદાવાદ સ્થિત પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં આ નાગર બચ્ચા જોડે અનાયાસે જ વાત થઇ. ઘણાં ફેસબુકિયા common friendsમાં સાહિત્યિક-સિનેમાને લગતા ઘણાં મિત્રો જાણીતા સરખાં મળ્યાં. મને રસ પડતાં જરા FB પર લટાર મારી. મને થયું કે ક્યા બાત હૈ!!
આપણને વિચાર ગમ્યો. શ્રધ્ધા અને વિશ્ર્વાસ પર જગત ચાલે છે. આપણો અનુભવ ખટમધુરો છે. મથુરામાં દરેક પંડો આપણને કૃષ્ણનું સાચુકલું જન્મસ્થળ બતાવે.. એ અલગ અલગ હોય એ અલગ વાત છે. મનમાં વરસે દ્હાડે ઘર બ્હાર નીકળીએ ને ધામિૅક સ્થળોએ 'proper' દશૅન-પૂજા-આરતીને takeawayમાં પ્રસાદ મળ્યો એટલે ભયો ભયો.. ધક્કા – મુક્કી – ગરદી - ટ્રાફિક જામ બધું સહન કરીને 'દશૅન'નો સમય ચૂક્યાં એટલે waiting..!! એમાંય આ વરસે covid 19 એટલે બધું જ મનોરથ. અભરખાંને દેવદશૅન માત્ર અને ગુજરાતી પ્રજાની ઓળખ નવરાત્રી સુધ્ધાં ઘરઘત્તાં થઇને રહી ગઇ. આવા સમયે તમને કોઇ ઘરે બેઠા 'દશૅન' કરાવીને 'Authentic' પ્રસાદ પહોંચાડે તો? જેઓનો દાવો છે કે..
"અમે તમને એવી ઇચ્છા રજૂ કરીએ છીએ કે જે મંદિરો, દેવતાઓ અને મંદિરો સાથે જોડવાની તમારી ક્ષમતાના રૂપમાં સાકાર થાય છે જે તમારા માટે દૈનિક ધોરણે મુશ્કેલ બને છે. તમારી બધી ઇચ્છાઓ, સપના અને આકાંક્ષાઓ જીવંત રહે અને તમે તેના માટે પૂછતા રહેશો અને દૈવી energy તમને તે આપતી રહે છે તેની ખાતરી કરવા માટે અમે તમને offer આપીએ છીએ. અમે તમને મંદિરોમાંથી પ્રસાદ પ્રદાન કરવા, તેમ જ જીવંત દર્શન થાય છે તેમ દાન, પૂજા અને યજ્ offer આપવાનું એક મંચ રજૂ કરીએ છીએ.
https://www.tathastulive.com
તમારી બધી ઇચ્છાઓ અને સપના સાકાર કરવા માટે બધી શક્તિઓ જોડાઈ શકે, અમે તે માટે તથાસ્તુ કહીએ છીએ."
A+વાતમાં આ વાત શીદને? આપણાં તહેવારો આવે છે વ્હોટ એપિયાઓ સનાતન ધમૅની વાત છોડી કટ્ટરતાવાદી વિડિયોઝ ને ફેલાવામાં પોતાની એનર્જી ખર્ચી રહ્યાં છે ત્યારે હું આ પ્રકારના અભિગમને બિરદાઉં છું. જે સારું છે એને છાપરે ચઢી થાળી વગાડીને કહેવાથી વાત વધુને વધુ લોકો સુધી પહોંચે તો પ્રભુ પ્રસાદ વહેંચ્યાનો આનંદ. Online shopping માટે ક્યાં લગી Amazon નાં ગુણ ગાઇશું? રાધાનાથ સિકદરની વાત તો કરવી જ રહીને?