ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પરિપત્ર બહાર પાડ્યો
ફ્લાઇડ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઇટ્સ પર પડશે નહીં.
એર બબલ કરાર હેઠળ કેટલીક વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે
Watchgujarat.કોરોનાવાયરસ રોગચાળાને કારણે, દેશમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ પર ચાલુ પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. કોરોના (કોવિડ-19) ને કારણે, દેશમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ 23 માર્ચ, 2020 થી સ્થગિત છે. જો કે, એર બબલ વ્યવસ્થા હેઠળ, જુલાઈ 2020 થી ભારત અને લગભગ 40 દેશો વચ્ચે વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. જ્યારે કોમર્શિયલ પેસેન્જર સર્વિસનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે ફ્લાઇડ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઇટ્સ પર પડશે નહીં.
જુલાઈ 2020 થી એર બબલ કરાર હેઠળ કેટલીક વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે. જેથી ઈમરજન્સીના સંજોગોમાં મુસાફરોને અગવડ ન પડે. આના એક દિવસ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને ઓમિક્રોન વાયરસને કારણે વધતી ચિંતાઓ વચ્ચે તેમના નિર્ણયની સમીક્ષા કરવા કહ્યું. આ પછી નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય માલવાહક કામગીરી અને ખાસ કરીને ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. આ સિવાય એર બબલ સિસ્ટમ હેઠળ ચાલતી ફ્લાઈટ્સ પર પણ કોઈ અસર થશે નહીં. DGCA એ અગાઉ ગયા વર્ષે 26 નવેમ્બરે ભારતમાં 15 ડિસેમ્બર, 2021 થી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.82 લાખ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,82,970 નવા કેસ નોંધાયા છે જ્યારે 1,88,157 લોકો સ્વસ્થ થયા છે. જો કે આ દરમિયાન 441 લોકોના મોત પણ કોરોનાથી થયા છે. દેશમાં હવે 18,31,000 એક્ટિવ કેસ છે.
- ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પરિપત્ર બહાર પાડ્યો
- ફ્લાઇડ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઇટ્સ પર પડશે નહીં.
- એર બબલ કરાર હેઠળ કેટલીક વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે
Watchgujarat.કોરોનાવાયરસ રોગચાળાને કારણે, દેશમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ પર ચાલુ પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. કોરોના (કોવિડ-19) ને કારણે, દેશમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ 23 માર્ચ, 2020 થી સ્થગિત છે. જો કે, એર બબલ વ્યવસ્થા હેઠળ, જુલાઈ 2020 થી ભારત અને લગભગ 40 દેશો વચ્ચે વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. જ્યારે કોમર્શિયલ પેસેન્જર સર્વિસનું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે ફ્લાઇડ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઇટ્સ પર પડશે નહીં.
જુલાઈ 2020 થી એર બબલ કરાર હેઠળ કેટલીક વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે. જેથી ઈમરજન્સીના સંજોગોમાં મુસાફરોને અગવડ ન પડે. આના એક દિવસ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને ઓમિક્રોન વાયરસને કારણે વધતી ચિંતાઓ વચ્ચે તેમના નિર્ણયની સમીક્ષા કરવા કહ્યું. આ પછી નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય માલવાહક કામગીરી અને ખાસ કરીને ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. આ સિવાય એર બબલ સિસ્ટમ હેઠળ ચાલતી ફ્લાઈટ્સ પર પણ કોઈ અસર થશે નહીં. DGCA એ અગાઉ ગયા વર્ષે 26 નવેમ્બરે ભારતમાં 15 ડિસેમ્બર, 2021 થી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.82 લાખ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,82,970 નવા કેસ નોંધાયા છે જ્યારે 1,88,157 લોકો સ્વસ્થ થયા છે. જો કે આ દરમિયાન 441 લોકોના મોત પણ કોરોનાથી થયા છે. દેશમાં હવે 18,31,000 એક્ટિવ કેસ છે.