જીવનમાં દરેક વ્યક્તિ ઘણા પ્રકારની સમસ્યાઓથી પરેશાન રહે છે.જ્યોતિષ માન્યતાઓ મુજબ ઘણા પ્રકારના દોષ હોઈ છે જેના કારણે વ્યક્તિનો જીવન ખરાબ રીતે પ્રભાવિત થઇ જાય છે. આ બધી સમસ્યાઓનું સંસાધન શ્રી હનુમાન ચાલીસમાં છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દરરોજ હનુમાન ચાલીસનો પાઠ કરાવાથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે નહીં.હનુમાનજી આ કળયુગમાં જાગૃત દેવ છે. હનુમાનજીની અસીમ કૃપા જે વ્યક્તિ ઉપર થઇ જાય તેનું જીવન આનંદથી ભરી જાય છે. હનુમાન ચાલીસાની દરેક લીટી મહામંત્ર છે.દરેક વ્યક્તિને દરોજ હનુમાન ચાલીસનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલી કરવાથી જીવનમાં કોઈ પ્રકારની કોઈ કંઈ નહિ રહે. નીતિ નિયમથી હનુમાન ચાલીસનો પાઠ કરવાથી શનિની સોઢીસાતી અને ઢૈય્યાથી પણ મુક્તિ મળી જાય છે.
હનુમાન ચાલીસાના પાઠ કરવાના ફાયદા
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ હોય છે.
-હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ડરથી મુક્તિ મળે છે.
-હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કાર્યોમાં કોઈ પણ પ્રકારના વિધ્ન નહી પડે છે.
-વ્યક્તિને દર કાર્યમાં સફળતા મળવા લાગે છે.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મકતા દૂર હોય છે અને સંકારાત્મકતાનો સંચાર હોય છે.
-જે વ્યક્તિ દરરોજ નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની રક્ષા પોતે હનુમાનજી કરે છે.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટા થી મોટા રોગ પણ ઠીક થઈ જાય છે.
-જે વ્યકતિ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે રોગોથી દૂર રહે છે.
-હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી બધી મનોકામમા પૂર્ણ હોય છે.
-હનુમાનજી ભક્તો પર કોઈ પણ પ્રકારની ખરાબ નજર નહી પડે.
-હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ મળે છે.
-હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન રામની કૃપા પણ મળે છે.
-જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા વરસે છે તેના પર બધા દેવી-દેવતાઓની ખાસ કૃપા રહે છે.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન હોય છે.
જીવનમાં દરેક વ્યક્તિ ઘણા પ્રકારની સમસ્યાઓથી પરેશાન રહે છે.જ્યોતિષ માન્યતાઓ મુજબ ઘણા પ્રકારના દોષ હોઈ છે જેના કારણે વ્યક્તિનો જીવન ખરાબ રીતે પ્રભાવિત થઇ જાય છે. આ બધી સમસ્યાઓનું સંસાધન શ્રી હનુમાન ચાલીસમાં છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દરરોજ હનુમાન ચાલીસનો પાઠ કરાવાથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે નહીં.હનુમાનજી આ કળયુગમાં જાગૃત દેવ છે. હનુમાનજીની અસીમ કૃપા જે વ્યક્તિ ઉપર થઇ જાય તેનું જીવન આનંદથી ભરી જાય છે. હનુમાન ચાલીસાની દરેક લીટી મહામંત્ર છે.દરેક વ્યક્તિને દરોજ હનુમાન ચાલીસનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલી કરવાથી જીવનમાં કોઈ પ્રકારની કોઈ કંઈ નહિ રહે. નીતિ નિયમથી હનુમાન ચાલીસનો પાઠ કરવાથી શનિની સોઢીસાતી અને ઢૈય્યાથી પણ મુક્તિ મળી જાય છે.
હનુમાન ચાલીસાના પાઠ કરવાના ફાયદા
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ હોય છે.
-હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ડરથી મુક્તિ મળે છે.
-હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કાર્યોમાં કોઈ પણ પ્રકારના વિધ્ન નહી પડે છે.
-વ્યક્તિને દર કાર્યમાં સફળતા મળવા લાગે છે.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મકતા દૂર હોય છે અને સંકારાત્મકતાનો સંચાર હોય છે.
-જે વ્યક્તિ દરરોજ નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની રક્ષા પોતે હનુમાનજી કરે છે.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટા થી મોટા રોગ પણ ઠીક થઈ જાય છે.
-જે વ્યકતિ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે રોગોથી દૂર રહે છે.
-હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી બધી મનોકામમા પૂર્ણ હોય છે.
-હનુમાનજી ભક્તો પર કોઈ પણ પ્રકારની ખરાબ નજર નહી પડે.
-હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ મળે છે.
-હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન રામની કૃપા પણ મળે છે.
-જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા વરસે છે તેના પર બધા દેવી-દેવતાઓની ખાસ કૃપા રહે છે.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન હોય છે.