કાપોદ્રા તાલુકાના ગામની ટ્રસ્ટ ની માલિકી ની અને હાલ ભાડે અપાયેલ સર્વે નં - 117 ની જગ્યા માં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ બેગો દાટવામાં આવી
શાંતિ નગર રાજપીપળા રોડ પર થી અલગ અલગ વાહનો દ્વારા શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ની બેગો અને પ્લાસ્ટિક ની બેગો લાવવમાં આવી
રતો નું ઉલ્લઘન કરી શંકાસ્પદ દેખાતી કેમિકલ વેસ્ટ ની દુર્ગંધ વાળી બેગો ખાડા માં દાટવા માટે ઠાલવવામાં આવતા ફરિયાદ
અંકલેશ્વર. કાપોદ્રા તાલુકાના ગામની ટ્રસ્ટ ની માલિકી ની અને હાલ ભાડે અપાયેલ સર્વે નં - 117 ની જગ્યા માં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ બેગો દાટવામાં આવતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. જેને લઈને સામાજિક આગેવાન અને ટ્રસ્ટી ઈસ્માઈલ મતાદાર દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને વકફ બોર્ડ, ગાંધીનગર અને BAUDA ને કરવામાં આવી છે.
નેશનલ હાઇવે ને અડી ને કાપોદ્રા ગામની ટ્રસ્ટ ની જગ્યા (સર્વે.ન. 117 ) ગામના જ રીઝવાન પાંડોર ને આપવામાં આવી છે. ઈસ્માઈલ ભાઈ મતાદાર ને માહિતી મળી હતી કે, ઉપરોક્ત જગ્યા માં શાંતિ નગર રાજપીપળા રોડ પર થી અલગ અલગ વાહનો દ્વારા શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ની બેગો અને પ્લાસ્ટિક ની બેગો લાવી ખાડો કરી તેમાં દાટવામાં માટે લાવવા માં આવી રહી છે. ફરિયાદના અનુસંધાને સ્થળ નિરીક્ષણ કરતા વાત સાચી હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને વકફ બોર્ડ, ગાંધીનગરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
https://youtu.be/mGRJC47ktOQ
ઈસ્માઈલ ભાઈ મતાદાર ના જણાવ્યા મુજબ, “ટ્રસ્ટ ની જગ્યા ટ્રસ્ટ દ્વારા શરતો સાથે ભાડે પટ્ટે આપવામાં આવેલ છે. જ્યાં શરતો નું ઉલ્લઘન કરી શંકાસ્પદ દેખાતી કેમિકલ વેસ્ટ ની દુર્ગંધ વાળી બેગો ખાડા માં દાટવા માટે ઠાલવવામાં આવી રહી છે. આ ગુનાહિત કૃત્ય છે અને પર્યાવરણ ને ગંભીર નુકશાન થવાની શક્યતા રહેલી છે. તેથી જાગૃત નાગરિક તરીકે મેં આ બાબત ની ફરિયાદ સંભધિત અધિકારીઓ અને સંસ્થાઓ ને પુરાવા સાથે કરી છે જેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા જણાવેલ છે.જો યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવશો તો અમારા દ્વારા આગળ કાયદા મુજબ ની કાર્યવાહી કરવામાં આવશે”
કાપોદ્રા તાલુકાના ગામની ટ્રસ્ટ ની માલિકી ની અને હાલ ભાડે અપાયેલ સર્વે નં - 117 ની જગ્યા માં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ બેગો દાટવામાં આવી
શાંતિ નગર રાજપીપળા રોડ પર થી અલગ અલગ વાહનો દ્વારા શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ની બેગો અને પ્લાસ્ટિક ની બેગો લાવવમાં આવી
રતો નું ઉલ્લઘન કરી શંકાસ્પદ દેખાતી કેમિકલ વેસ્ટ ની દુર્ગંધ વાળી બેગો ખાડા માં દાટવા માટે ઠાલવવામાં આવતા ફરિયાદ
અંકલેશ્વર. કાપોદ્રા તાલુકાના ગામની ટ્રસ્ટ ની માલિકી ની અને હાલ ભાડે અપાયેલ સર્વે નં - 117 ની જગ્યા માં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ બેગો દાટવામાં આવતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. જેને લઈને સામાજિક આગેવાન અને ટ્રસ્ટી ઈસ્માઈલ મતાદાર દ્વારા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને વકફ બોર્ડ, ગાંધીનગર અને BAUDA ને કરવામાં આવી છે.
નેશનલ હાઇવે ને અડી ને કાપોદ્રા ગામની ટ્રસ્ટ ની જગ્યા (સર્વે.ન. 117 ) ગામના જ રીઝવાન પાંડોર ને આપવામાં આવી છે. ઈસ્માઈલ ભાઈ મતાદાર ને માહિતી મળી હતી કે, ઉપરોક્ત જગ્યા માં શાંતિ નગર રાજપીપળા રોડ પર થી અલગ અલગ વાહનો દ્વારા શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ની બેગો અને પ્લાસ્ટિક ની બેગો લાવી ખાડો કરી તેમાં દાટવામાં માટે લાવવા માં આવી રહી છે. ફરિયાદના અનુસંધાને સ્થળ નિરીક્ષણ કરતા વાત સાચી હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને વકફ બોર્ડ, ગાંધીનગરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
ઈસ્માઈલ ભાઈ મતાદાર ના જણાવ્યા મુજબ, “ટ્રસ્ટ ની જગ્યા ટ્રસ્ટ દ્વારા શરતો સાથે ભાડે પટ્ટે આપવામાં આવેલ છે. જ્યાં શરતો નું ઉલ્લઘન કરી શંકાસ્પદ દેખાતી કેમિકલ વેસ્ટ ની દુર્ગંધ વાળી બેગો ખાડા માં દાટવા માટે ઠાલવવામાં આવી રહી છે. આ ગુનાહિત કૃત્ય છે અને પર્યાવરણ ને ગંભીર નુકશાન થવાની શક્યતા રહેલી છે. તેથી જાગૃત નાગરિક તરીકે મેં આ બાબત ની ફરિયાદ સંભધિત અધિકારીઓ અને સંસ્થાઓ ને પુરાવા સાથે કરી છે જેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા જણાવેલ છે.જો યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવશો તો અમારા દ્વારા આગળ કાયદા મુજબ ની કાર્યવાહી કરવામાં આવશે”