રાજ્યામાં ભરમાં કોરોનાની બીજી લહેર ઘાતકી સાબીત થયા બાદ શહેર પર ફરી સંકટ ઘેરાઇ રહ્યું છે.
અઠવા ઝોનમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 9 લોકો કોરોના પોઝિટીવ
[caption id="attachment_1403330" align="aligncenter" width="1600"] Surat, Athva zone Corona Cases in appartment[/caption]
WatchGujarat. સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી. પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે. ત્યારે સુરતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતના અઠવાઝોનમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 9 લોકો પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે. મનપા દ્વારા બિલ્ડીંગને સીલ કરી તપાસ શરુ કરી છે.
સુરતમાં એક તરફ કોરોનાનુ સંક્રમણ ઘટતા લોકો બેદરકાર બન્યા છે. ત્યારે સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં 9 લોકો પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. સુરતા અઠવા ઝોનમાં મેઘમયુર એપાર્ટમેન્ટ આવ્યો છે તેમાં ચાર દિવસમાં વોચમેન સહિત આઠ લોકો પોઝીટીવ આવ્યા છે. જેમાં એક જ ઘરના બે લોકો પોઝીટીવ હોય તેવા બે ઘર છે. પહેલાં બે લોકો પોઝિટીવ આવ્યા હતા તેઓની ધાર્મિક સ્થળની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યાં ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.આ પરિવારના બે લોકો પોઝીટીવ આવ્યા બાદ ચાર દિવસમા બિલ્ડીંગમાં આઠ લોકો પોઝીટીવ આવતાં પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છેે.
પોઝિટીવ લોકોને કોરોન્ટાઈન કરવા સાથે બિલ્ડીંગ સીલ કરાઇ છે.હાલ જે લોકો પોઝિટીવ આવી રહ્યાં છે તેમાં વેક્સીન લીધેલા લોકોનું પ્રમાણ પણ નોધપાત્ર છે. પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે જે લોકોએ વેક્સીન લીધી છે તેઓ બિંદાસ્ત બની જાય છે અને જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ કરતાં નથી તેથી તેઓ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અઠવા ઝોનની જેમ રાંદેર ઝોનમાં પણ છેલ્લા કેટલાક દિવસથી પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે પાલિકા તંત્રએ લોકોને અપીલ કરી છે કે, વેક્સીન લીધી હોવા છતાં પણ લોકોએ તકેદારી રાખીને કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરવો જરૃરી છે. જાહેર જગ્યા પર વધુ લોકો ભેગા થતાં હોય ત્યાં માસ્ક પહેરવું આવશ્યક છે.
રાજ્યામાં ભરમાં કોરોનાની બીજી લહેર ઘાતકી સાબીત થયા બાદ શહેર પર ફરી સંકટ ઘેરાઇ રહ્યું છે.
અઠવા ઝોનમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 9 લોકો કોરોના પોઝિટીવ
[caption id="attachment_1403330" align="aligncenter" width="1600"] Surat, Athva zone Corona Cases in appartment[/caption]
WatchGujarat. સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી. પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે. ત્યારે સુરતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતના અઠવાઝોનમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 9 લોકો પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે. મનપા દ્વારા બિલ્ડીંગને સીલ કરી તપાસ શરુ કરી છે.
સુરતમાં એક તરફ કોરોનાનુ સંક્રમણ ઘટતા લોકો બેદરકાર બન્યા છે. ત્યારે સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાં ચાર દિવસમાં 9 લોકો પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. સુરતા અઠવા ઝોનમાં મેઘમયુર એપાર્ટમેન્ટ આવ્યો છે તેમાં ચાર દિવસમાં વોચમેન સહિત આઠ લોકો પોઝીટીવ આવ્યા છે. જેમાં એક જ ઘરના બે લોકો પોઝીટીવ હોય તેવા બે ઘર છે. પહેલાં બે લોકો પોઝિટીવ આવ્યા હતા તેઓની ધાર્મિક સ્થળની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યાં ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.આ પરિવારના બે લોકો પોઝીટીવ આવ્યા બાદ ચાર દિવસમા બિલ્ડીંગમાં આઠ લોકો પોઝીટીવ આવતાં પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છેે.
પોઝિટીવ લોકોને કોરોન્ટાઈન કરવા સાથે બિલ્ડીંગ સીલ કરાઇ છે.હાલ જે લોકો પોઝિટીવ આવી રહ્યાં છે તેમાં વેક્સીન લીધેલા લોકોનું પ્રમાણ પણ નોધપાત્ર છે. પાલિકા તંત્રના જણાવ્યા પ્રમાણે જે લોકોએ વેક્સીન લીધી છે તેઓ બિંદાસ્ત બની જાય છે અને જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ કરતાં નથી તેથી તેઓ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અઠવા ઝોનની જેમ રાંદેર ઝોનમાં પણ છેલ્લા કેટલાક દિવસથી પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે પાલિકા તંત્રએ લોકોને અપીલ કરી છે કે, વેક્સીન લીધી હોવા છતાં પણ લોકોએ તકેદારી રાખીને કોવિડની ગાઈડ લાઈનનો અમલ કરવો જરૃરી છે. જાહેર જગ્યા પર વધુ લોકો ભેગા થતાં હોય ત્યાં માસ્ક પહેરવું આવશ્યક છે.