બાપોદ, રામદેવનગર, સવાદ, સુદામાપુરી, વાઘોડીયા રોડ, આજવા રોડ, વારસિયા, કારેલીબાગ, સમા, હરણી, એકતા નગર, છાણી જકાતનાકા, કપુરાઇ સોમાતળાવ, માંજલપુર, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાંદલજા, અટલાદરા, ગોત્રી, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા, જેતલપુર
WatchGujarat OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 145 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4312 સેમ્પલમાંથી 145 કોરોના પોઝિટીવ અને 4167 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 26,441 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 0 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 246 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 775 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 602ની હાલત સ્ટેબલ છે, જ્યારે 112 ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 173 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 06 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 72 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 82 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25,420 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4713 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4713 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 145 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4312 સેમ્પલમાંથી 145 કોરોના પોઝિટીવ અને 4167 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 26,441 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 0 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 246 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 775 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 602ની હાલત સ્ટેબલ છે, જ્યારે 112 ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 173 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 06 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 72 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 82 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25,420 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4713 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4713 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.