મોત વ્હાલુ કરનારની એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં જમીન સુરત ના અડાજણ ગામે જમીન સોદા પ્રકરણમાં રાંદેરના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફના માણસો અને કેટલાક ભુમાફિયાઓ ધાક ધમકી આપી આત્મહત્યા કરવા મજબુર કર્યા હોવાનું જણાવ્યું હતું
સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ખંજરોલી ગામે સ્ટોન ક્વોરીના માલિકે સુરત ના અડાજણ ની જમીન વિવવાદ માં ક્વોરીની ખાણમાં કુદી આપઘાત કરી લેતા આ ઘટનામાં રાંદેર પોલીસ સ્ટેશનના પી.આઈ. પોલીસ સ્ટાફ સહિત સુરત ના મોટામાથા ગણાતા 11 સામે આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે.
કિશોરભાઈ કોસીયાને ત્યાં ઇન્કમટેક્ષની રેડ પડી હતી જેમાં દુર્લભભાઈ ની જમીનના સોદા બાબતે ઇન્કમટેક્ષ ને જાણ થતાં ઇન્કમટેક્ષ માંથી દુર્લભભાઈ ને 8.49 કરોડ રૂપિયા ભરવાની નોટિસ આવી હતી.
સુરત. રાંદેરની સુર્યપુર સોસાયટી ખાતે રહેતા દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ (74) માંડવીના ખંજરોલી ખાતે સ્ટોન ક્વોરી ચલાવતા હતા. સોમવારના રોજ તેમની લાશ સ્ટોન ક્વોરીના ખાડામાંથી મળી આવી હતી. દુર્લભભાઈએ ક્વોરીની ખાણમાં કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન તેમની ઓફિસમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં જમીન સુરત ના અડાજણ ગામે જમીન સોદા પ્રકરણ રાંદેરના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફના માણસો અને કેટલાક ભુમાફિયાઓ ધાક ધમકી આપી આત્મહત્યા કરવા મજબુર કર્યા હોવાનું જણાવ્યું હતું જે આધારે મોડી રાત્રે માંડવી પોલીસ મકથક માં 11 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ હતી
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખંજરોલી ગામે જલારામ સ્ટોન કોવોરી ના માલીક દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ(76)રહે, રાંદેર સુરત નાઓએ તેમની સુરતના અડાજણ ખાતે પીસાદ ગામે આવેલ જમીન કિશોરભાઈ ભૂરાભાઈ કોસીયા કે જેઓ ગ્રુપના માલીક છે. તેમના નામે સોદાચિટ્ઠી બનાવી હતી. 24.03 કરોડમાં સોદો થયો હતો વર્ષ 2014ના આ સોદો થયા બાદ 18 કરોડ રોકડ અને 3.09 કરોડ ના ચેક દુર્લભભાઈ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન કિશોરભાઈ કોસીયાને ત્યાં ઇન્કમટેક્ષની રેડ પડી હતી જેમાં દુર્લભભાઈ ની જમીનના સોદા બાબતે ઇન્કમટેક્ષ ને જાણ થતાં ઇન્કમટેક્ષ માંથી દુર્લભભાઈ ને 8.49 કરોડ રૂપિયા ભરવાની નોટિસ આવી હતી.
આ રૂપિયા કિશોરભાઈ કોસીયાની ખોટી માહિતીના કારણે દુર્લભભાઈ એ ભરવા ની નોટિસ આવતા વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ આ રૂપિયા ભરવા કિશોરભાઈએ જેતે સમયે કબૂલાત કરી હતી. અને હવે 4-02-19 ના દિવસે રાંદેર પોલીસ સ્ટેશન ના પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા આ પ્રકરણમાં વચ્ચે પડયા હતા. અન્ય પોલીસ સ્ટાફ ની સાથે દુર્લભભાઈ ને રાંદેર પોલોસ સ્ટેશનમાં બોલાવી રાજુભાઇ લાખાભાઈ ભરવાડ અને હેતલ નટવરલાલ દેસાઈ નાઓએ દુર્લભભાઈ ને જમીન વિવાદ બાબતે ધમકાવ્યા હતા. તે સમયે ભાવેશ કરમશી સવાણી પણ ત્યાં આવી ગયા હતા અને આ જમીન પ્રકરણમાં રાતો રાત વરિયાવ ખાતે નોટરી વકીલ હિતેશ કાનજી સોલંકી ને ત્યાં બે પોલીસ વાળા સાથે દુર્લભભાઈ ને લઈ ગયા હતા અને લેતી દેતી બાબતે ધમકાવી લખાણ કર્યું હતુ.
https://youtu.be/wCn7QwupnNM
આ ઉપરાંત અન્ય એક નોટરી રૂબરૂ લખાણ કરાવી લીધું હતું ત્યારબાદ 4-02-20 ના રોજ ફરી દુર્લભભાઈના ઘરે 4 પોલીસ વાળા આવ્યા હતા. જોકે આ સમયે દુર્લભભાઈ આરામ કરતા હોવાથી ત્યાથી જતા રહ્યા હતા આ બાબતે દુર્લભભાઈ ના દીકરા એ સુરત પોલીસ કમિશ્નર ને ફરીયાદ કરી હતી. ત્યાર બાદ 18-02-20 ના રોજ રાજુભાઈ ભરવાડ ,હેતલ દેસાઈ અને મુકેશ કુલકર્ણી નામના વ્યક્તિ સાથે આવી સાટાખત કરાવી ગયા હતા. આ ઉપરાંત સ્થળ ઉપર જઈ વીડિયોગ્રાફી પણ કરી હતી તે સમયે દુર્લભભાઈ એ ઇન્કમટેક્ષનો વિવાદ પૂરો કરી દસ્તાવેજ કરી આપવાની તૈયારી બતાવી હતી. અને ત્યારબાદ ફરી 30-07-20 ના રોજ રાંદેર પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા જેઓ ભેસાણ ફાર્મ હાઉસમાં કોવોરોંટાઇન હોય ત્યાં દુર્લભભાઈ ને બોલાવ્યા હતા. ત્યાં પણ તેમને ધમકાવી નોટરી રૂબરૂ લખાણ પર સહી કરાવી હતી જોકે ઇન્કમટેક્ષ ના મુદ્દે ઉકેલ નહીં આવતા દસ્તાવેજ કરી આપ્યો ન હતો.
આ દરમિયાન રાંદેર પોલિસે નોટીસ મોકલી દબાણ લાવતા દુર્લભભાઈ એ માંડવી ખંજરોલી આવી આત્મહત્યા કરી લીધી હતી સમગ્ર પ્રકરણ અંગે આ પગલું ભરતા પેહલા દુર્લભભાઈ એ એક ચિઠ્ઠી લખી કોવોરી ના મેનેજરને આ ચીઠ્ઠી તેના પુત્ર ને આપવા જણાવ્યું હતું. જે પોલિસ ને રજુ કરવામાં આવી હતી ત્યારબાદ માંડવી પોલિસ સ્ટેશનમાં દુર્લભભાઈ ના પુત્ર ધર્મેશભાઈ એ રાંદેર પોલોસ સ્ટેશન ના પીઆઇ લક્ષમણસિંહ બોડાણા, રાજુભાઇ લાખાભાઈ ભરવાડ, હેતલભાઈ નટવરલાલ દેસાઈ,ભાવેશ કરમશી સવાણી,કનૈયાલાલ નરોલા, કિશોરભાઈ ભૂરાભાઇ કોસીયા, વિજય સીંદે, મુકેશ કુલકર્ણી, અજયભાઇ બોપલા, રાંદેર પોલીસ કિરણસિંહ રાઇટર રાંદેર પોલીસ તેમજ રાંદેર પોલિસ સ્ટેશનના બીજા પોલીસ માણસો વિરુદ્ધ ધાક ધમકી આપી આત્મહત્યા કરવા મજબુર કર્યા હોવાનું ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.
મોત વ્હાલુ કરનારની એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં જમીન સુરત ના અડાજણ ગામે જમીન સોદા પ્રકરણમાં રાંદેરના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફના માણસો અને કેટલાક ભુમાફિયાઓ ધાક ધમકી આપી આત્મહત્યા કરવા મજબુર કર્યા હોવાનું જણાવ્યું હતું
સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ખંજરોલી ગામે સ્ટોન ક્વોરીના માલિકે સુરત ના અડાજણ ની જમીન વિવવાદ માં ક્વોરીની ખાણમાં કુદી આપઘાત કરી લેતા આ ઘટનામાં રાંદેર પોલીસ સ્ટેશનના પી.આઈ. પોલીસ સ્ટાફ સહિત સુરત ના મોટામાથા ગણાતા 11 સામે આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે.
કિશોરભાઈ કોસીયાને ત્યાં ઇન્કમટેક્ષની રેડ પડી હતી જેમાં દુર્લભભાઈ ની જમીનના સોદા બાબતે ઇન્કમટેક્ષ ને જાણ થતાં ઇન્કમટેક્ષ માંથી દુર્લભભાઈ ને 8.49 કરોડ રૂપિયા ભરવાની નોટિસ આવી હતી.
સુરત. રાંદેરની સુર્યપુર સોસાયટી ખાતે રહેતા દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ (74) માંડવીના ખંજરોલી ખાતે સ્ટોન ક્વોરી ચલાવતા હતા. સોમવારના રોજ તેમની લાશ સ્ટોન ક્વોરીના ખાડામાંથી મળી આવી હતી. દુર્લભભાઈએ ક્વોરીની ખાણમાં કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન તેમની ઓફિસમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં જમીન સુરત ના અડાજણ ગામે જમીન સોદા પ્રકરણ રાંદેરના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફના માણસો અને કેટલાક ભુમાફિયાઓ ધાક ધમકી આપી આત્મહત્યા કરવા મજબુર કર્યા હોવાનું જણાવ્યું હતું જે આધારે મોડી રાત્રે માંડવી પોલીસ મકથક માં 11 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ હતી
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખંજરોલી ગામે જલારામ સ્ટોન કોવોરી ના માલીક દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ(76)રહે, રાંદેર સુરત નાઓએ તેમની સુરતના અડાજણ ખાતે પીસાદ ગામે આવેલ જમીન કિશોરભાઈ ભૂરાભાઈ કોસીયા કે જેઓ ગ્રુપના માલીક છે. તેમના નામે સોદાચિટ્ઠી બનાવી હતી. 24.03 કરોડમાં સોદો થયો હતો વર્ષ 2014ના આ સોદો થયા બાદ 18 કરોડ રોકડ અને 3.09 કરોડ ના ચેક દુર્લભભાઈ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન કિશોરભાઈ કોસીયાને ત્યાં ઇન્કમટેક્ષની રેડ પડી હતી જેમાં દુર્લભભાઈ ની જમીનના સોદા બાબતે ઇન્કમટેક્ષ ને જાણ થતાં ઇન્કમટેક્ષ માંથી દુર્લભભાઈ ને 8.49 કરોડ રૂપિયા ભરવાની નોટિસ આવી હતી.
આ રૂપિયા કિશોરભાઈ કોસીયાની ખોટી માહિતીના કારણે દુર્લભભાઈ એ ભરવા ની નોટિસ આવતા વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ આ રૂપિયા ભરવા કિશોરભાઈએ જેતે સમયે કબૂલાત કરી હતી. અને હવે 4-02-19 ના દિવસે રાંદેર પોલીસ સ્ટેશન ના પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા આ પ્રકરણમાં વચ્ચે પડયા હતા. અન્ય પોલીસ સ્ટાફ ની સાથે દુર્લભભાઈ ને રાંદેર પોલોસ સ્ટેશનમાં બોલાવી રાજુભાઇ લાખાભાઈ ભરવાડ અને હેતલ નટવરલાલ દેસાઈ નાઓએ દુર્લભભાઈ ને જમીન વિવાદ બાબતે ધમકાવ્યા હતા. તે સમયે ભાવેશ કરમશી સવાણી પણ ત્યાં આવી ગયા હતા અને આ જમીન પ્રકરણમાં રાતો રાત વરિયાવ ખાતે નોટરી વકીલ હિતેશ કાનજી સોલંકી ને ત્યાં બે પોલીસ વાળા સાથે દુર્લભભાઈ ને લઈ ગયા હતા અને લેતી દેતી બાબતે ધમકાવી લખાણ કર્યું હતુ.
આ ઉપરાંત અન્ય એક નોટરી રૂબરૂ લખાણ કરાવી લીધું હતું ત્યારબાદ 4-02-20 ના રોજ ફરી દુર્લભભાઈના ઘરે 4 પોલીસ વાળા આવ્યા હતા. જોકે આ સમયે દુર્લભભાઈ આરામ કરતા હોવાથી ત્યાથી જતા રહ્યા હતા આ બાબતે દુર્લભભાઈ ના દીકરા એ સુરત પોલીસ કમિશ્નર ને ફરીયાદ કરી હતી. ત્યાર બાદ 18-02-20 ના રોજ રાજુભાઈ ભરવાડ ,હેતલ દેસાઈ અને મુકેશ કુલકર્ણી નામના વ્યક્તિ સાથે આવી સાટાખત કરાવી ગયા હતા. આ ઉપરાંત સ્થળ ઉપર જઈ વીડિયોગ્રાફી પણ કરી હતી તે સમયે દુર્લભભાઈ એ ઇન્કમટેક્ષનો વિવાદ પૂરો કરી દસ્તાવેજ કરી આપવાની તૈયારી બતાવી હતી. અને ત્યારબાદ ફરી 30-07-20 ના રોજ રાંદેર પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા જેઓ ભેસાણ ફાર્મ હાઉસમાં કોવોરોંટાઇન હોય ત્યાં દુર્લભભાઈ ને બોલાવ્યા હતા. ત્યાં પણ તેમને ધમકાવી નોટરી રૂબરૂ લખાણ પર સહી કરાવી હતી જોકે ઇન્કમટેક્ષ ના મુદ્દે ઉકેલ નહીં આવતા દસ્તાવેજ કરી આપ્યો ન હતો.
આ દરમિયાન રાંદેર પોલિસે નોટીસ મોકલી દબાણ લાવતા દુર્લભભાઈ એ માંડવી ખંજરોલી આવી આત્મહત્યા કરી લીધી હતી સમગ્ર પ્રકરણ અંગે આ પગલું ભરતા પેહલા દુર્લભભાઈ એ એક ચિઠ્ઠી લખી કોવોરી ના મેનેજરને આ ચીઠ્ઠી તેના પુત્ર ને આપવા જણાવ્યું હતું. જે પોલિસ ને રજુ કરવામાં આવી હતી ત્યારબાદ માંડવી પોલિસ સ્ટેશનમાં દુર્લભભાઈ ના પુત્ર ધર્મેશભાઈ એ રાંદેર પોલોસ સ્ટેશન ના પીઆઇ લક્ષમણસિંહ બોડાણા, રાજુભાઇ લાખાભાઈ ભરવાડ, હેતલભાઈ નટવરલાલ દેસાઈ,ભાવેશ કરમશી સવાણી,કનૈયાલાલ નરોલા, કિશોરભાઈ ભૂરાભાઇ કોસીયા, વિજય સીંદે, મુકેશ કુલકર્ણી, અજયભાઇ બોપલા, રાંદેર પોલીસ કિરણસિંહ રાઇટર રાંદેર પોલીસ તેમજ રાંદેર પોલિસ સ્ટેશનના બીજા પોલીસ માણસો વિરુદ્ધ ધાક ધમકી આપી આત્મહત્યા કરવા મજબુર કર્યા હોવાનું ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.