શહેરી વિસ્તાર - આજવા રોડ, કિશનવાડી, પાણીગેટ, સવાદ, રામદેવ નગર, અલકાપુરી, જેતલપુર, સુભાનપુરા, ગોરવા, ગોત્રી, અટલાદરા, અકોટા, ઓ.પી. રોડ, તાંદલજા, તરસાલી, મકરપુરા, કપુરાઇ, ગાજરાવાડી, છાણી, એકતાનગર, સિયાબાગ, સમા, કારેલીબાગ, વારસિયા
ગ્રામ્ય - રણોલી, ડભોઇ અર્બન, અનગઢ, કરજણ અર્બન, સિંધરોટ, વલણ, પાદરા અર્બન, વરણામા, દુમાડ, કેલનપુર, આજોડ, કોટંબી, ઝવેરીપુરા
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 441 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,140 સેમ્પલમાંથી 441 કોરોના પોઝિટીવ અને 5,699 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 33,616 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 02 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 272 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 4,161 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 3,849 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 187 ઓક્સિજન પર અને 125 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 312 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 26 સરકારી હોસ્પિટલ ખાતેથી, 14 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 196 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 236 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,183 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 8,704 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 8,704 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 441 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,140 સેમ્પલમાંથી 441 કોરોના પોઝિટીવ અને 5,699 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 33,616 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 02 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 272 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 4,161 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 3,849 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 187 ઓક્સિજન પર અને 125 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 312 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 26 સરકારી હોસ્પિટલ ખાતેથી, 14 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 196 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 236 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,183 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 8,704 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 8,704 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.