શહેરી વિસ્તાર – બાપોદ, જ્યુબિલીબાગ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, હરણીરોડ, વારસિયા, કારેલીબાગ, વી.આઈ.પી રોડ, નવાપુરા, સમા, કોઠી, સિયાબાગ, સવાદ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, યમુનામીલ, માણેજા, વાઘોડિયા રોડ, દંતેશ્વર, તરસાલી, તાંદલજા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા,
ગ્રામ્ય – કંઝટ, કુરણ, પાદરા, ડભોઇ, સાવલી અર્બન, નંદેસરી, ઈંટોલા, પદમલા,કોયલી,પોર
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 385 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,489 સેમ્પલમાંથી 391 કોરોના પોઝિટીવ અને 5,098 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 29,932 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 254 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,497 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,218 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 174 ઓક્સિજન પર અને 105 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 279 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 01 સરકારી હોસ્પિટલ ખાતેથી, 13 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 185 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 199 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 27,181 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,236 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,236 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 385 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,489 સેમ્પલમાંથી 391 કોરોના પોઝિટીવ અને 5,098 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 29,932 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 254 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,497 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,218 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 174 ઓક્સિજન પર અને 105 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 279 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 01 સરકારી હોસ્પિટલ ખાતેથી, 13 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 185 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 199 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 27,181 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,236 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,236 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.