શહેરી વિસ્તાર – બાપોદ, આજવારોડ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, પાણીગેટ, સુદામાપુરી, વારસિયા, ફતેપુરા, હરણી રોડ, કારેલીબાગ, નવાયાર્ડ, એકતાનગર, નવીધરતી, છાણી, ગાજરાવાડી, માંજલપુર, યમુનાશીલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તરસાલી, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોત્રી, મુજમહુડા, ગોરવા, ગોકુલનગર, દિવાળીપુરા, સુભાનપુરા, જેતલપુર, વાસણારોડ.
ગ્રામ્ય – ચોરંડા, સાંકરદા, ફાજલપુર, વરણામા, પોર, ઈંટોલા, ડભોઇ અર્બન, કંભોડા, રણોલી, કરચીયા, શેરખી, ભાયલી, કોયલી
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 414 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,926 સેમ્પલમાંથી 414 કોરોના પોઝિટીવ અને 5,512 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 31,316 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 02 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 264 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,562 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 3,259 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 184 ઓક્સિજન પર અને 119 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 303 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 19 સરકારી હોસ્પિટલ ખાતેથી, 25 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 176 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 220 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 28,490 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,276 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,276 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 414 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,926 સેમ્પલમાંથી 414 કોરોના પોઝિટીવ અને 5,512 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 31,316 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 02 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 264 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,562 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 3,259 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 184 ઓક્સિજન પર અને 119 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 303 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 19 સરકારી હોસ્પિટલ ખાતેથી, 25 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 176 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 220 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 28,490 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,276 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,276 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.