શહેરી વિસ્તાર – બાપોદ, પાણીગેટ, કિશનવાડી, સવાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, સમા, શિયાબાગ, છાણી, ગાજરાવાડી, આજવા રોડ, માંજલપુર, મકરપુરા, યમુનામીલ, માણેજા, તાંદલજા, અટલાદરા, અકોટા, ગોત્રી, સુભાનપુરા, દિવાળીપુરા, જેતલપુર
ગ્રામ્ય – પાદરા, સાવલી, ડભોઇ, કરજણ અર્બન, ભાદરવા, ખાનપુર, કોયલી, વેમાલી, વાઘોડિયા, સાંગાડોલ, ખેડાકરમસીયા, કરજટ, કરખડી, સાંકરદા, નંદેસરી
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 395 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,678 સેમ્પલમાંથી 395 કોરોના પોઝિટીવ અને 5,238 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 31,106 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 257 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,028 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,740 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 177 ઓક્સિજન પર અને 111 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 288 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 07 સરકારી હોસ્પિટલ ખાતેથી, 30 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 181 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 218 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 27,821 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 6,912 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 6,912 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 395 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,678 સેમ્પલમાંથી 395 કોરોના પોઝિટીવ અને 5,238 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 31,106 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 257 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,028 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,740 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 177 ઓક્સિજન પર અને 111 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 288 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 07 સરકારી હોસ્પિટલ ખાતેથી, 30 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 181 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 218 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 27,821 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 6,912 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 6,912 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.