શહેરી વિસ્તાર –બાપોદ, પાણીગેટ, પ્રતાપનગર,કિશનવાડી, આજવારોડ, સવાદ, સુદામાપુરી, હરણી રોડ, વારસિયા, નવાપુરા, નવીધરતી, સમા, સિયાબાગ, છાણી, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનાશીલ, વડસર, મકરપુરા, તરસાલી, ગોત્રી, અકોટા, ગોરવા, ગોકુલનગર, જેતલપુર, સુભાનપુરા.
ગ્રામ્ય – ડભોઇ, ભાયલી, બાજવા, સેવાસી, પાદરા, ઉંડેરા, કેલનપુર, વલણ.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 453 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,237 સેમ્પલમાંથી 453 કોરોના પોઝિટીવ અને 5,784 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 34,069 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 275 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 4,372 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,057 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 189 ઓક્સિજન પર અને 126 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 315 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 18 સરકારી હોસ્પિટલ ખાતેથી, 21 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 200 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 239 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,422 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,088 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,088 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 453 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,237 સેમ્પલમાંથી 453 કોરોના પોઝિટીવ અને 5,784 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 34,069 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 275 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 4,372 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,057 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 189 ઓક્સિજન પર અને 126 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 315 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 18 સરકારી હોસ્પિટલ ખાતેથી, 21 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 200 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 239 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,422 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,088 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,088 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.