શહેરી વિસ્તાર – વાધોડિયા રોડ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, વારસીયા, ફતેપુરા, પાણીગેટ, કારેલીબાગ, હાથીખાના, નવાયાર્ડ, સિયાબાગ, એકતાનગર, સમા, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, દંતેશ્વર, બાપોદ, વડસર, મકરપુરા, તરસાલી, અલકાપુરી, અકોટા, ગોત્રી, ગોરવા, અટલાદરા, દિવાળીપુરા, જેતલપુર
ગ્રામ્ય – શિનોર, રણોલી, પદમલા, પાદરા, ડભોઇ, કરજણ, સાવલી, ડભાસા, નંદેસરી, લતીપુરા, સોખડા, વાંકાનેર, લસુન્દ્રા, પોઇચા, ભાદરવા, દુમાડ, કેલનપુર, દેણા, વાઘોડિયા
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 461 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,277 સેમ્પલમાંથી 461 કોરોના પોઝિટીવ અને 5,816 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 35,446 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 02 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 283 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 4,934 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,542 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 243 ઓક્સિજન પર અને 149 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 392 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 35 સરકારી હોસ્પિટલ ખાતેથી, 42 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 246 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 323 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 30,229 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,685 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,685 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 461 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,277 સેમ્પલમાંથી 461 કોરોના પોઝિટીવ અને 5,816 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 35,446 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 02 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 283 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 4,934 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,542 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 243 ઓક્સિજન પર અને 149 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 392 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 35 સરકારી હોસ્પિટલ ખાતેથી, 42 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 246 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 323 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 30,229 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,685 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,685 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.