કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- સુભાનપુરા, જ્યુબિલીબાગ, માંજલપુર, જેતલપુર, દિવાળીપુરા, દંતેશ્વર, તરસાલી, નવાપુરા, વારસીયા, ગોકુલનગર, બાપોદ, શિયાબાગ, યમુનામિલ, રામદેવનગર, નવાયાર્ડ, કારેલીબાગ, ગોત્રી, અકોટા, છાણી, કિશનવાડી, માણેજા, ફતેપુરા
ગ્રામ્યઃ કરજણ, વાઘોડીયા, શિનોર, પાદરા, બીલ, ભાયલી, ઉંડેરા, કરોડીયા, કોયલી, ડભોઈ
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 122 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2319 સેમ્પલમાંથી 122 કોરોના પોઝિટીવ અને 2197 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8795 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 151 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1359 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1158ની હાલત સ્ટેબલ છે, જ્યારે 144 ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 201 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 31 સરકારી હોસ્પિટલ ખાતેથી, 78 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 67 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 176 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7285 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3830 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 07 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3837 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 122 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2319 સેમ્પલમાંથી 122 કોરોના પોઝિટીવ અને 2197 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8795 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 151 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1359 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1158ની હાલત સ્ટેબલ છે, જ્યારે 144 ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 201 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 31 સરકારી હોસ્પિટલ ખાતેથી, 78 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 67 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 176 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7285 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3830 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 07 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3837 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.