કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- અટલાદરા, અકોટા, હરણી, તરસાલી, સમા, નાગરવાડા, આજવા રોડ, માણેજા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, માંજલપુર, છાણી, કિશનવાડી, બાપોદ, શિયાબાગ, વીઆઇપી રોડ, નવાયાર્ડ, પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ગોરવા, વડસર, સુદામાપુરી, કિશનવાડી
ગ્રામ્ય - ડેસર, કરખડી, ડભોઇ, પાદરા, કરજણ, વલણ, સેવાસી, બીલ, કેલનપુર, શિનોર, સાવલી, પોર, ભાયલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 118 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,422 સેમ્પલમાંથી 118કોરોના પોઝિટીવ અને 4,304 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 11,917 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 197 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,656 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,411 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 176 ઓક્સિજન પર અને 69 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 245 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 11 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 107 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 122 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,064 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,953 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 9 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,962 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 118 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,422 સેમ્પલમાંથી 118કોરોના પોઝિટીવ અને 4,304 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 11,917 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 197 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,656 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,411 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 176 ઓક્સિજન પર અને 69 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 245 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 11 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 107 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 122 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,064 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,953 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 9 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,962 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.