watchgujarat: દેશમાં કોરોના કેસમાં ફરી એકવાર વધારો નોંધાય રહ્યો છે, જયારે હવે કોરોનાના નવા વેરિયંટ પણ દેશમાં દસ્તક આપી દીધી છે, જેના પણ દેશમાં 200 થી વધુ કેસ નોંધાય ચુક્યા છે, જેના લઈને કોરોના ગંભીર પરિમાણ આવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને હાલમાં કોરોનાથી બચવા માટે રસીકરણને વધુ તેજ બનવવામાં આવી રહ્યું છે. જો કે દેશમાં મોટા ભાગના લોકોએ કોરોના નો પ્રથમ ડોઝ લઇ લીધો છે, જયારે બીજા ડોઝ આપવાની પણ કામગીરી તેજ ચાલી રહી છે. ત્યારે હવે આ કોરોના મહામારીથી બચવા માટે દેશના લોકોમાટે વધુ બે રસીને મજૂરી આપવામાં આવી છે.
આ મામલે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને દેશને શુભેચ્છા પાઠવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે દેશને બે વેક્સિનને મંજૂરી આપી છે જેમાં કોબ્રેવેક્સ, કોવોવેક્સ અને એન્ટી વાયરલ ડ્રગ મોનલુપિરાવિરને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
https://twitter.com/mansukhmandviya/status/1475699951757774848?s=20
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, હવે આ ભારતમાં બનેલી ત્રીજી સ્વદેશી વેક્સિન બની ગઈ છે. કોર્બેવેક્સ ભારતમાં બનેલી પહેલી આરબીડી પ્રોટીન સબ યુનિટ વેક્સિન છે. તેને હૈદરાબાદની કંપની બાયોલોજિકલ-ઈએ બનાવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, આ એક હેડ્રિક છે.
https://twitter.com/mansukhmandviya/status/1475699946544570372?s=20
આરોગ્ય પ્રધાને આ દરમિયાન કહ્યું કે, મોલનુપિરવીર એક એન્ટિવાયરલ દવા છે કે જેનું ઉત્પાદન દેશની 13 કંપનીઓ દ્વારા કરવામાં આવશે અને તે COVID-19 ના પુખ્ત દર્દીઓની સારવાર માટે ઇમરજન્સીની પરિસ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગ માટે કરવામાં આવશે. જે નેનૌપાર્ટિકલ વેક્સીન વોકોવેક્સનું ઉત્પાદન પુણેમાં આવેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં કરવામાં આવશે. મહત્વનું છે કે, ઓક્ટોબરમાં DCGI ને મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. SIIએ ઇમરજન્સીની સ્થિતિમાં સીમિત ઉપયોગ માટે કોવોવેક્સની માર્કેટિંગ મંજૂરી ઓક્ટોબરમાં ડીસીજીઆઈને મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી.
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. જેને લઈને PM મોદીએ 25 ડિસેમ્બરે 15 થી 18 વર્ષના બાળકો માટે વેકસીનેશન શરૂ કરવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે 15 વર્ષથી ઉપરના બાળકોનું વેક્સીનેશન આગામી 3 જાન્યુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે જણાવ્યા મુજબ 7 થી 8 કરોડ બાળકોને વેક્સિન આપી શકાશે.
watchgujarat: દેશમાં કોરોના કેસમાં ફરી એકવાર વધારો નોંધાય રહ્યો છે, જયારે હવે કોરોનાના નવા વેરિયંટ પણ દેશમાં દસ્તક આપી દીધી છે, જેના પણ દેશમાં 200 થી વધુ કેસ નોંધાય ચુક્યા છે, જેના લઈને કોરોના ગંભીર પરિમાણ આવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને હાલમાં કોરોનાથી બચવા માટે રસીકરણને વધુ તેજ બનવવામાં આવી રહ્યું છે. જો કે દેશમાં મોટા ભાગના લોકોએ કોરોના નો પ્રથમ ડોઝ લઇ લીધો છે, જયારે બીજા ડોઝ આપવાની પણ કામગીરી તેજ ચાલી રહી છે. ત્યારે હવે આ કોરોના મહામારીથી બચવા માટે દેશના લોકોમાટે વધુ બે રસીને મજૂરી આપવામાં આવી છે.
આ મામલે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને દેશને શુભેચ્છા પાઠવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે દેશને બે વેક્સિનને મંજૂરી આપી છે જેમાં કોબ્રેવેક્સ, કોવોવેક્સ અને એન્ટી વાયરલ ડ્રગ મોનલુપિરાવિરને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
https://twitter.com/mansukhmandviya/status/1475699951757774848?s=20
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, હવે આ ભારતમાં બનેલી ત્રીજી સ્વદેશી વેક્સિન બની ગઈ છે. કોર્બેવેક્સ ભારતમાં બનેલી પહેલી આરબીડી પ્રોટીન સબ યુનિટ વેક્સિન છે. તેને હૈદરાબાદની કંપની બાયોલોજિકલ-ઈએ બનાવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, આ એક હેડ્રિક છે.
https://twitter.com/mansukhmandviya/status/1475699946544570372?s=20
આરોગ્ય પ્રધાને આ દરમિયાન કહ્યું કે, મોલનુપિરવીર એક એન્ટિવાયરલ દવા છે કે જેનું ઉત્પાદન દેશની 13 કંપનીઓ દ્વારા કરવામાં આવશે અને તે COVID-19 ના પુખ્ત દર્દીઓની સારવાર માટે ઇમરજન્સીની પરિસ્થિતિમાં પ્રતિબંધિત ઉપયોગ માટે કરવામાં આવશે. જે નેનૌપાર્ટિકલ વેક્સીન વોકોવેક્સનું ઉત્પાદન પુણેમાં આવેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં કરવામાં આવશે. મહત્વનું છે કે, ઓક્ટોબરમાં DCGI ને મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. SIIએ ઇમરજન્સીની સ્થિતિમાં સીમિત ઉપયોગ માટે કોવોવેક્સની માર્કેટિંગ મંજૂરી ઓક્ટોબરમાં ડીસીજીઆઈને મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી.
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ કરવામાં આવશે. જેને લઈને PM મોદીએ 25 ડિસેમ્બરે 15 થી 18 વર્ષના બાળકો માટે વેકસીનેશન શરૂ કરવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે 15 વર્ષથી ઉપરના બાળકોનું વેક્સીનેશન આગામી 3 જાન્યુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે જણાવ્યા મુજબ 7 થી 8 કરોડ બાળકોને વેક્સિન આપી શકાશે.