ગુજરાત કીડની સુપરસ્પેશ્યાલીટી
હોસ્પિટલ ખાતે વર્લ્ડ કીડની ડે ના દિવસે ૨૫ બેડનું અતિઆધુનિક ડાયાલીસીસ સેન્ટરનું
શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટ ૨૪×૭ કાર્યરત
રહેશે. આ યુનિટમાં અદ્યતન ડાયાલિસિસ મશીન ઉપરાંત નેફ્રોલોજીસ્ટની દેખરેખ હેઠળ ૨૪
કલાક મેડીકલ ઓફિસરો, પ્રશિક્ષિત GNM નર્સિંગ સ્ટાફ, HK સ્ટાફ અને MBBS મેડિકલ ઓફિસરોની વ્યવસ્થા છે જ ફક્ત ડાયાલિસિસ યુનિટ માટે જ છે. અહીં
બે યુનિટ છે જેમાંનું એક યુનિટ HIV, HissAg અને HCv દર્દીઓ માટે અલગ-અલગ મશીનો સાથે
અલગ--અલગ માળ ઉપર ફાળવેલ છે.
ગુજરાત કીડની સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ
ખાતે તમામ પ્રકારની મેડીક્લેમ સુવિધાઓ ઉપલબ્ધ છે જેવી કે, PMJAY ના કાર્ડ ધારક દર્દીઓ માટે ઉપરાંત VMC, GEB, ONGC, GNFC,
CGHS, GSFC ને તમામ મુખ્ય કોર્પોરેટ સાથે પણ પેનલમાં છે.
ગુજરાત કીડની સુપરસ્પેશ્યાલીટી
હોસ્પિટલ પાસે કીડની ટ્રાન્સફરનું લાયસન્સ છે. અહીં ડોક્ટરો દ્વારા લેપ્રોસ્કોપિક
ડોનર નેફ્રેક્ટોમી કરી રહ્યા છે જેથી મોટા ચીરાને અલવિદા કરી શકીએ આ ઉપરાંત જે
વ્યક્તિ તેમની કિડનીનું દાન કરી રહી છે (જેને દાતા કહેવામાં આવે છે) તે ખરેખર
સ્વસ્થ છે અને તે બીમાર નથી તે ચકાસવું જરૂરી હોય છે.
આ વિષે વધુ માહિતી આપતા ગુજરાત કીડની
સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડૉ. પ્રજ્ઞેશ ભરપોડાએ જણાવ્યું હતું કે વડોદરામાં
ડાયાલિસીસના દર્દીઓમાં વધારો જોવા મળી રહેલ છે. જેથી અમને લાગ્યું કે ડાયાલીસીસ
સેન્ટરની જરૂર છે. માટે અમે અતિઆધુનિક ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત કરી છે. વિશેષમાં
તેમણે જણાવ્યું હતું કે શા માટે ડાયાલીસીસ ની જરૂર છે ? અને ડાયાલીસીસ શું છે ? અને તેની જરૂર
કોને છે તે વિષે માહિતી આપતા જણાવ્યું કે ડાયાલીસીસ એ એવા દર્દીઓ માટેની સારવારની
એક પધ્ધતિ છે. જેમની કીડની ફેઇલ થઈ ગઇ હોય કીડની માંથી જે રીતે લોહી ફિલ્ટર થવું
જોઇએ તે રીતે થતું નથી. પરિણામે કચરો અને ઝેરી તત્વો લોહીના પ્રવાહમાં જમા થતા જાય
છે. ડાયાલિસીસ મશી એક સામાન્ય કિડનીની જેમ કામ કરે છે અને લોહીમાંથી કચરો તથા
વધારાનું પ્રવાહી દૂર કરે છે.
ડાયાલિસીસની જરૂર એવા દર્દીઓને હોય છે
કે રીનલ રોગના અંતિમ તબક્કામાંથી પસાર થનાર દર્દીને એટલે કે જેમની બંને કિડની કામ
નથી કરી રહી.
ગુજરાત કીડની સુપરસ્પેશ્યાલીટી
હોસ્પિટલ ખાતે વર્લ્ડ કીડની ડે ના દિવસે ૨૫ બેડનું અતિઆધુનિક ડાયાલીસીસ સેન્ટરનું
શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટ ૨૪×૭ કાર્યરત
રહેશે. આ યુનિટમાં અદ્યતન ડાયાલિસિસ મશીન ઉપરાંત નેફ્રોલોજીસ્ટની દેખરેખ હેઠળ ૨૪
કલાક મેડીકલ ઓફિસરો, પ્રશિક્ષિત GNM નર્સિંગ સ્ટાફ, HK સ્ટાફ અને MBBS મેડિકલ ઓફિસરોની વ્યવસ્થા છે જ ફક્ત ડાયાલિસિસ યુનિટ માટે જ છે. અહીં
બે યુનિટ છે જેમાંનું એક યુનિટ HIV, HissAg અને HCv દર્દીઓ માટે અલગ-અલગ મશીનો સાથે
અલગ--અલગ માળ ઉપર ફાળવેલ છે.
ગુજરાત કીડની સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ
ખાતે તમામ પ્રકારની મેડીક્લેમ સુવિધાઓ ઉપલબ્ધ છે જેવી કે, PMJAY ના કાર્ડ ધારક દર્દીઓ માટે ઉપરાંત VMC, GEB, ONGC, GNFC,
CGHS, GSFC ને તમામ મુખ્ય કોર્પોરેટ સાથે પણ પેનલમાં છે.
ગુજરાત કીડની સુપરસ્પેશ્યાલીટી
હોસ્પિટલ પાસે કીડની ટ્રાન્સફરનું લાયસન્સ છે. અહીં ડોક્ટરો દ્વારા લેપ્રોસ્કોપિક
ડોનર નેફ્રેક્ટોમી કરી રહ્યા છે જેથી મોટા ચીરાને અલવિદા કરી શકીએ આ ઉપરાંત જે
વ્યક્તિ તેમની કિડનીનું દાન કરી રહી છે (જેને દાતા કહેવામાં આવે છે) તે ખરેખર
સ્વસ્થ છે અને તે બીમાર નથી તે ચકાસવું જરૂરી હોય છે.
આ વિષે વધુ માહિતી આપતા ગુજરાત કીડની
સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડૉ. પ્રજ્ઞેશ ભરપોડાએ જણાવ્યું હતું કે વડોદરામાં
ડાયાલિસીસના દર્દીઓમાં વધારો જોવા મળી રહેલ છે. જેથી અમને લાગ્યું કે ડાયાલીસીસ
સેન્ટરની જરૂર છે. માટે અમે અતિઆધુનિક ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત કરી છે. વિશેષમાં
તેમણે જણાવ્યું હતું કે શા માટે ડાયાલીસીસ ની જરૂર છે ? અને ડાયાલીસીસ શું છે ? અને તેની જરૂર
કોને છે તે વિષે માહિતી આપતા જણાવ્યું કે ડાયાલીસીસ એ એવા દર્દીઓ માટેની સારવારની
એક પધ્ધતિ છે. જેમની કીડની ફેઇલ થઈ ગઇ હોય કીડની માંથી જે રીતે લોહી ફિલ્ટર થવું
જોઇએ તે રીતે થતું નથી. પરિણામે કચરો અને ઝેરી તત્વો લોહીના પ્રવાહમાં જમા થતા જાય
છે. ડાયાલિસીસ મશી એક સામાન્ય કિડનીની જેમ કામ કરે છે અને લોહીમાંથી કચરો તથા
વધારાનું પ્રવાહી દૂર કરે છે.
ડાયાલિસીસની જરૂર એવા દર્દીઓને હોય છે
કે રીનલ રોગના અંતિમ તબક્કામાંથી પસાર થનાર દર્દીને એટલે કે જેમની બંને કિડની કામ
નથી કરી રહી.